શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 4 નવેમ્બર 2017 (15:12 IST)

મૂળાના આરોગ્યપ્રદ ફાયદા જાણ્યા પછી તમે પણ તેને ખાવાનુ ભૂલશો નહી

કૈસર રિસ્ક ઓછુ કરવામાં મદદરૂપ છે મૂળા. તેમા રહેલા વિટામીન સી એંટીઓક્સિડેંટની જેમ કામ કરે છે. 
 
બ્લડ પ્રેશરને યોગ્ય રાખે છે મૂળા. આ એંટી હાઈપરટેંસિવ હોય છે. હાઈ બીપીની પ્રોબ્લેમ નથી થવા દેતા. મૂળામાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે. તેનાથી સોડિયમ અને પોટેશિયમનુ સંતુલન કાયમ રહે છે. જેનાથી બ્લડ પ્રેશર ઠીક રહે છે. 
 
ડાયાબીટીસના દર્દીઓ માટે મૂળા બેસ્ટ છે. તેમા પૂરતા માત્રામાં ફાઈબર હોય છે. તેમા રહેલા તત્વ ઈંસુલિનને નિયંત્રિત કરવાના કામ કરે છે. મૂળા ખાઈને શુગર લેવલને ઠીક કરી શકાય છે. 
 
શરદી અને ખાંસીની સારવારમાં મૂળા કારગર છે. કફની પ્રૉબ્લમ છે. તો મૂળા ખાવ. તેમા એવા ગુણ હોય છે જેનાથી કફની સમસ્ય દૂર થાય છે. 
 
કિડની સ્વસ્થ રાખે છે મૂળા. મૂળામાં એવા પ્રકારના ગુણ હોય છે જેનાથી કિડનીનુ ફંક્શન સારુ રહે છે. આ શરીરમાંથી ઝેરીલા તત્વોને કાઢવામાં કારગર છે. તેને નેચરલ ક્લીંજર પણ કહેવાય છે.