ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 10 માર્ચ 2018 (15:34 IST)

આ ચટણીનુ સેવન કરશો તો જડથી ખતમ થશે ડાયાબીટીશ

ડાયાબીટિઝની બીમારી આજકાલ સામાન્ય રૂપે બધે જ સાંભળવા મળે છે. ખોટી ખાવાપીવાની ટેવને કારણે બાળકો હોય કે વડીલો બધા જ તેની ચપેટમાં આવી જાય છે. કેટલાક બાળકોને તો જન્મથી જ ડાયાબીટીસ હોય છે.  જેના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ડાયાબીટિસને કંટ્રોલ કરવા માટે લોકો અનેક દવાઓનુ સેવન કરે  છે પણ તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવી ચટણી બનાવવાની રેસીપી બતાવીશુ જેને ખાવાથી ડાયાબીટીસ જડથી નષ્ટ થઈ જશે. 
 
સામગ્રી - લસણ - 25 ગ્રામ 
આદુ - 50 ગ્રામ 
ફુદીના - 50 ગ્રામ 
દાડમના દાણા - 50 ગ્રામ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને સારી રીતે વાટી લો. પછી તેને વાસણમાં કાઢી લો. દિવસમાં ત્રણ વાર આ ચટણીનું સેવન કરો.