શુક્રવાર, 26 એપ્રિલ 2024
0

અનેક રોગોનું એક નામ, ડાયાબિટીસ! - આવો જાણીએ શુ કહે છે ડોક્ટર આ વિશે

શુક્રવાર,નવેમ્બર 14, 2014
0
1
શોધકર્તાઓને પોતાના અભ્યાસમાં માન્યું છે કે ખુશબુદાર કાસ્મેટિક્સનો ઉપયોગ કરવાથી શરીરમાં એક્ટિનોબેક્ટીરીયા વધારે થઈ જાય છે. પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે અને તાજેતર રહેવા માટે તમે ડિયોડરેંટ કે એંટીએસ્પિરેંટનો ઉપયોગ કરો છો ?જો એવું છે તો તમે ...
1
2
કાન માણસ નો મહત્વ નો ભાગ છે. જયારે કોઇની વાત સભળાય નહી તો તેનો જવાબ કેવી રીતે આપી શકાય. કાનમાં નાનકડી સમસ્યા પણ મુશ્કેલી ઉભી કરી નાખે છે. એવી જ છે ઓટિટિસની સમસ્યા જેમાં ઇયર કેનાલની લાઇનિંગમાં સોજો આવી જાય છે.
2
3

સમજો ઘડપણ જ છે ત્યારે...

શનિવાર,જૂન 22, 2013
* તમારી કોણી, ઘુંટણ અને સાંધા દુ:ખવા લાહે * તમને એવું લાગે તે તમે ત્રીસ વર્ષ સુધી તમે જે છાપાઓમાંથી કાપી કાપીને વ્યંજનની રેસીપી એકઠી કરી હતી તે હવે કોઈ જ ઉપયોગની નથી. * તમારી ખાસ કરીન વાતો...
3
4
સવારે ઉઠીને અમે જે ટુથપેસ્‍ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્‍ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્‍હી સ્‍થિત ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફાર્માસ્‍યુટિકલ સાયન્‍સ એન્‍ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ધટસ્‍ફોટ ...
4
4
5
વેબદુનિયા - ડાયાબિટીસ, એસીડીટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, થાઈરોઈડ અને સાંધાનાં દુઃખાવા જેવી અનેક બિમારીઓનાં કાયમી અને અસરકારક ઈલાજ માટે પશ્ચિમી દેશોમાં ક્વોન્ટમ મેડિસીનની માગ વધી છે. ગુજરાત માટે આનંદની વાત એ છે કે, ક્વોન્ટમ મેડિસીન જેવી, મેડિકલ સાયન્સની ...
5
6
૧) ગાંડપણ – માનસિક ઉશ્કેરાટ – અતિ ક્રોધ : બ્રાહ્મીનાં પાનના ૨૦ ગ્રામ રસમાં કોળાને ૨૫ ગ્રામ રસ ઉમેરી, તેમાં સાકર કે મધ નાંખી રોજ પીવું. (૨) વાઈ-ફેફરું (એપિ‍લેપ્સીક) : બ્રાહ્મીનાં પાનનો રસ મધમાં કે દૂધમાં પીવો. અથવા બ્રાહ્મી સીરપ પીવું. (૩) સ્વરભંગ ...
6
7
. સેન્સમાં સુધારો - શું તમે ક્યારેય અનુભવ્યું છે કે સ્વાદિષ્ટ ભોજનની એક ડિશ કોઇ બીજાને સ્વાદિષ્ટ લાગી હોય પણ તમને તેમાં કોઇ સ્વાદ ન લાગ્યો હોય કે પછી તીખી તમતમતી ડિશ પણ તમને સાવ મોળી લાગી હોય? આની પાછળનું કારણ છે સ્મોકિંગ. નિકોટીનને કારણે મોઢામાં ...
7
8
HTO ટેક્નીક મેડિકલ સાયન્સની એક નવી ટેક્નીક છે જેના માધ્યમ દ્વારા ઘૂંટણ પીડિત વ્યક્તિની સારવાર કરવામાં આવે છે. સંધિવા કે પછી ઘૂંટણની કોઇ સમસ્યા સામે ઝઝૂમતા રોગીઓ માટે આ ટેક્નીક કારગર છે. આ નવી ટેક્નીક દ્વારા ઘૂંટણ પ્રત્યારોપણથી સરળતાથી બચી શકાય છે. ...
8
8
9

ચાલવાના ચમત્કારિક ફાયદા

ગુરુવાર,એપ્રિલ 26, 2012
આપણને ધણી વખત પ્રશ્ન થાય કે આપણા વડવાઓ આટલા તંદુરસ્ત કેમ હતાં? પ્રશ્ન નો જવાબ પણ એટલો જ સરળ છે , જેનુ સ્વાસ્થ્ય નીરોગી હોય અને તંદુરસ્તી સારી હોય તેનુ આયુષ્ય પણ એટલુ જ લાંબુ હોય. આપણા વડવાઓના વખતમાં વાહનવ્યવહારની સગવડો ન હતી.અને જીમ કે યોગના વર્ગો ...
9
10
ચિંતાથી બચવાના ઉપાયો : ચિંતાથી માણસે ગભરાવવું જોઇએ નહી પરંતુ તેનો સામનો કરવો જોઇએ.પોતાના વિચારોની દિશા બદલવી જોઇએ. સતત કામમાં વ્યસ્ત રહેવું જોઇએ,જેનાથી ફાલતુ વિચારો આવે નહી.પોતાની આસપાસના લોકો સાથે સંબંધ વધારવા જોઇએ. પ્રકૃતિનો આનંદ ઉઠાવવો જોઇએ તેમજ ...
10
11
આદિકાળથી મનુષ્ય નાળિયેર અને નાળિયેર પાણીનો ઉપયોગ પોતાની તંદુરસ્તી જાળવવા માટે કરતો આવેલ છે. ભયંકર રોગ જેવા કે કોલેરા, ટાઈફોઈડ, જાડા, ઉલ્ટી જેવા જીવલેણ રોગોમાં નાળિયેરીનું પાણી ગ્લુકોઝની ગરજ સારે છે એ વાત જગજાહેર છે. આ ઉપરાંત જુદા જુદા પ્રકારના ...
11
12
ઇન્ફેક્શનથી થાય છે ખાંસી - ઉધરસ ફેફસા, શ્વાસની નળીઓ અને ગળામાં ઇન્ફેક્શન થવાથી થાય છે કે પછી કોઇ ઉણપને કારણે સર્જાય છે. નાક કે મોઢાની બીમારીઓ ખાંસીથી નથી થતી. ખાંસી ફેફસામાં થનારા ટીબી તરફ ઇશારો કરે છે. લાળમાં લોહી આવે તો... - ટીબીમાં લાળન સાથે લોહી ...
12
13
છેલ્લાં દસ વર્ષમાં જેનો વિકાસ થયો છે તે ‘‘સાયકોન્યુરો ઇમ્યુનોલોજી’’ના સાયન્સ પ્રમાણે સામાન્ય માનવીના મનમાં જે વિચાર આવે તેની અસર તમારા જ્ઞાનતંતુ ઉપર પડે અને તેની અસર તમારી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી) ઉપર પડે. સારા વિચાર હોય તો ઇમ્યુનિટી વધે અને ...
13
14
દાંત એ શરીરનો બહુ મહત્વનો ભાગ છે. તેની દેખરેખ કરવી અત્યંત આવશ્યક છે. જો દાંતની યોગ્ય સફાઇ અને દખરેખ ન કરવામાં આવે તો તે સડી શકે છે, તેમાં દુર્ગંધ આવવા લાગે છે. જો દાંત સ્વચ્છ હશે તો તમે તમારી મનગમતી કોઇપણ વસ્તુ ખાઇ શકશો કારણ કે દાંત ખોરાક ચાવવાનું ...
14
15
ડાયાબિટીશના દર્દીઓમાં રક્તમાં ગ્લુકોઝનુ સ્તર સામાન્યથી વધુ હોય છે. રક્તમાં ગ્લુકોઝનુ સ્તર વધવાનું કારણ ઈંસુલિન નામના હાર્મોનની માત્રામાં કમી કે તેની કાર્યક્ષમતામાં કમી છે. ઈંસુલિન કોઈ દવા નથી પરંતુ શરીરમાં સામાન્ય રીતે ઉત્પન્ન થતો પદાર્થ(હાર્મોન) ...
15
16
જીંદગી જીવવા માટે હોય છે. આપણે રોજ નિર્ણય લઈએ છીએ કે હુ ખુશ રહીશા, મારા લક્ષ્ય પર ધ્યાન આપીશ. નીંદા તો જીવનના અમૂલ્ય ક્ષણને નષ્ટ કરવાની રીત છે. તેથી નીંદા તો હુ ક્યારેય નહી કરુ. ટેંશન નહી કરુ..વગેરે.. પરંતુ જ્યારે ક્યારેય મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે ...
16
17
પાલકનો રસ - પાલકમાં વિટામીન એ, બી, સી ત્રણેય હોય છે. ખાસ કરીને વિટામિન એ અને લોહ તત્વ વધુ હોય છે. પાલક એક પ્રકારનુ ગ્રીન બ્લ્ડ છે. કબજીયાત દૂર કરવા દાંતો અને મસૂઢોને મજબૂત કરવા અને પાયેરિયા નષ્ટ કરવામાં ગુણકારી અને લાભકારક છે. ટામેટાનો રસ - ...
17
18
બિન સુરક્ષિત સેક્સના મામલે ભારતીયો ટોચ્પર છે. તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. ઈંટરનેશનલ સર્વેમાં કહેવામાં આવ્યુ છે એક દેશભરમાં સેક્સને દ્રષ્ટિએ સક્રિય 72 ટકા યુવાનોએ કોઈપણ સુરક્ષા વગર નવા પાર્ટનર સાથે સેક્સ માણ્યુ ...
18
19

સેક્સ અનેક રોગોની દવા પણ છે

સોમવાર,ફેબ્રુઆરી 14, 2011
તમે શીર્ષક વાંચીને ચોકી ગયા હશો કે ભલા સેક્સ પણ કોઈ રોગની દવા હોઈ શકે છે ? આમા ચોંકવા જેવી કોઈ વાત નથી. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ શોધ કરીને એ જાણ્યુ છે કે સેક્સ અનેક રોગોની દવા પણ છે. જ્યા વિવાહિત જીવનામં સેક્સ એક બીજાને સુખ, આનંદ, લાગણીની હૂંફ આપે ...
19