શુક્રવાર, 19 એપ્રિલ 2024
0

આ 4 રાશિવાલા પર તમે કરી શકો છો વિશ્વાસ, વિશ્વાસપાત્ર હોય છે આ રાશિવાળા

સોમવાર,નવેમ્બર 1, 2021
0
1
હસ્તરેખા વિજ્ઞાનમાં ઘણા એવા શુભ ચિન્હો વિશે બતાવવામાં આવ્યુ છે, આવા જ શુભ ચિન્હોમાંથી એક છે પ્લસ મતલબ વત્તાનું નિશાન. પ્લસનુ નિશાન હાથના અંગૂઠા પાસેની આંગળીની નીચે મતલબ ગુરૂ પર્વત પર હોય તો ખૂબ જ શુભ ફળદાયી હોય છે.
1
2
તમને યાદ નહી હોય પણ જયારે તમારો જન્મ થયો હશે ત્યારે તમને મધ ચટાડયું હશે અને વડીલો તમારા બાળકને પણ મધ ચટાડવાનું કહેતા હશે. તેની પાછળ એવુ કારણ છે જેને જાણી તમે પણ તમારા બાળક ને મધ ચટાવ્યા વગર નહી રહી શકો
2
3
આજે વૈશાખ વદ-ચોથ એટલે કે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિદ્‍નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિને ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રાધ્‍ધાવના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્‍ન કરે છે.
3
4
*જે લોકોની જ્ન્મરાશિ મેષ છે તેના માટે દશમુખી રૂદ્રાક્ષ અને સાતમુખી રૂદ્રાક્ષ ભાગ્યશાળી હોય છે. *વૃષ રાશિ માટે છ મુખી રૂદ્રાક્ષ અને સાતમુખી રૂદ્રાક્ષનો રાજયોગનો ફળ આપવા માન્યું છે. *જો તમારી રાશિ મિથુન છે તો તમારા માટે ચારમુખી ,પાંચમુખી ...
4
4
5
પૂજા પાઠમાં તો આપણે પંડિત સાથે ચર્ચા-વિચાર કરી લઈએ છીએ. પરંતુ અન્ય કામ એવા હોય છે, જેમા તમે કોઈની સલાહ નથી લેતા અને એ કામ કર્યા પછી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. જો કે એ પણ શક્ય નથી કે દરેક વખતે દરેક કામ પંડિતને પૂછીને કરવામાં આવે. પણ જરા વિચાર કરો કરો ...
5
6
પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની જો તમે પણ એ જાણવા માંગો છો કે તમારી પત્ની કેવી હશે તો તેને જાણવાની એક ખૂબ જ સહેલી રીત છે. આનાથી તમે જાતે જ જાણી લેશો કે તમારી પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની. ત્યારે સુંદર પત્ની પ્રાપ્ત થાય છે ...
6
7
મનુષ્ય એક કોરા કાગળની જેમ જન્મે છે. સ્પષ્ટ અલિખિત સ્વતંત્રતા અને આ તેની ગરીમા છે. ઘણા એવા વિદ્વાન છે જે હાથની રેખાઓ વાંચે છે અને વિચારે છે કે તેઓ અંધારામાં પોતાના ભવિષ્યને ખંગોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ કેટલીક કુંડળી તૈયાર કરે છે અને એ કુંડળી ...
7
8
લગ્ન માટે અવરોધ દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકોના યોગ્ય ઉંમરે લગ્ન થઇ જાય. આ ચિંતા ખાસ કરીને છોકરીઓના મા- બાપને વધારે રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ચિંતાને દુર કરવાના ઉપાયો આ પ્રમાણે છે. અરીસામાં નહી આમા જુઓ ચહેરો જો ...
8
8
9
રાશિચક્રના સૌથી ધીમી ગતિના ગ્રહ શનિદેવ આગામી રવિવાર, દેવઊઠી અગિયારસથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને એ સાથે જ શનિદેવનું તુલા રાશિમાં અઢી વરસનું પરિભ્રમણ સમાપ્ત થશે. દરેક રાશિમાં શનિ અઢી વરસ રોકાણ કરે છે એ રીતે હવેનાં અઢી વરસ તેનું પરિભ્રમણ વૃશ્ચિક ...
9
10
જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો આ રાશિવાળો સ્થિર સંપતિ રહિત સ્વજનોથી યુક્ત ,પુત્રવાન સ્ત્રિયોને જીતવાવાળો પોતે એશ્વર્ય (અધિકાર) યશ મેળવવાવાળો હોય છે.
10
11
તા.૧૭મી ઓક્ટોબરથી સૂર્ય, તુલા રાશિમાં શનિ મહારાજની સાથે એક જ રાશિમાં આવી રહ્યો છે, જે પખવાડિયા સુધી એક સાથે રહેતાં દિવાળી આસપાસનાં સમયગાળામાં સરહદે ફટાકડા ફૂટી શકે છે એટલે કે સરહદે સંઘર્ષ થઇ શકે છે. સાથે જ ગુરુવારથી રવિવાર સુધી ચાર દિવસ, સળંગ ચાર ...
11
12
ગ્રહદશાની અસર માનવીના જીવનમાં કાયમ થતી જ હોય છે. તેથી ગ્રહના નંગ બાબતે સૌને ઉત્સુકતા હોય છે. આ ગ્રહોમાંથી એક નંગ છે પુખરાજ. આ નંગ પહેરવાથી થતો સ્પષ્ટ દેખાય છે. પુખરાજ સુખ અને સંપત્તિ પ્રદાન કરનારો રત્ન છે. પુખરાજ ધારણ કરવાથી સુખ સંપત્તિ, સૌભાગ્ય ...
12
13
પુષ્ય નક્ષત્ર વિશેષ સિદ્ધિ આપનારુ નક્ષત્ર માનવામાં આવે છે. તેથી બધા કાર્ય માટે શુભ લાભ અને સિદ્ધિ આપે છે. ગુરૂ સુવર્ણનો સ્વામી છે. તેથી ગુરૂ-પુષ્યમાં સોનુ ખરીદવુ પણ મંગળકારી હોય છે.
13
14
આ વર્ષે તા.૧૬ ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ આસો વદ આઠમનાં રોજ ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ આવી રહ્યો છે. આ દિવસ નવી વસ્તુઓ ખરીદી, કાર્યસિદ્ધિ અને બૌદ્ધિક ક્ષમતા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે અમદાવાદમાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું ...
14
15
મારો જન્મ કોઈપણ વર્ષના ઓક્ટોબર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ શાંત પ્રકૃતિના છો. દેખાવમાં એટલા સ્માર્ટ છો કે લોકોને તમારા પ્રત્યે ઈર્ષા થઈ શકે છે. શરૂઆતની અવસ્થામાં તમારુ આકર્ષણ થોડુ ઓછુ રહી શકે છે. પરંતુ જેમ-જેમ તમારી વય વધતી ...
15
16
તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ...
16
17
આ મહિનો તમારે માટે શુભ ફળદાયક રહેવાની શક્યતા છે. આ મહિનાની શરૂઆતમાં તમારામાં ભાવના અને સંવેદના વધુ રહેશે. જ્યારે કે અનેક લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવશે અને સમય આવતા તમારાથી નજર ફેરવી લેશે. વધુ ખર્ચને કારણે બજેટ પ્રભાવિત થઈ શકે છે અને મહત્વપૂર્ણ કામ ...
17
18
દરેક વ્યક્તિ તેના નસીબ સાથે જન્મયો છે. બાર ઘરો અને નવ ગ્રહો સ્થિતિના ચિત્ર વ્યક્તિના ભાવિ નસીબ તરફ ઈશારો કરે છે,શૈક્ષણિક પ્રાપ્તિ માટે બુધ અને ગુરુનો મહત્વનું સ્થાન છે.દરેક ગ્રહ તેની પ્રકૃતિ અને તાકાત અનુસાર ફળ આપે છે. વ્યક્તિની કુંડળીના ...
18
19
વિક્રમ સંવત ૨૦૭૦, શ્રાવણ સુદ પ્રથમ એકમ, રવિવાર તા. ૨૭ જુલાઈ ૨૦૧૪ના દિવસે રવિવાર અને પુષ્ય નક્ષત્ર છે એટલે કે તે દિવસે ચંદ્ર કર્ક રાશિમાં છે. કર્ક રાશિ ચંદ્રની પોતાની રાશિ છે અર્થાત્ ચંદ્ર કર્ક રાશિનો માલિક છે તેથી તે સ્વગૃહી બને છે. એ સાથે તે પુષ્ય ...
19