શુક્રવાર, 29 માર્ચ 2024
0

73મું સ્વતંત્રતા દિવસ 2019- ક્યાં હતા તે દિવસે મહાત્મા ગાંધી, વાંચો 15 ઓગસ્ટની 10 રોચક વાતોં

બુધવાર,ઑગસ્ટ 14, 2019
0
1
નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવે છે, પણ કેમ ? એ એટલા માટે કે નગ્ન અવસ્થામાં ભસ્મ કે ભભૂત જ તેમના વસ્ત્ર હોય છે. આ ભભૂત તેમને ઘણી વિપદાઓથી બચાવે છે જેવા કે મચ્છર કે વાયરલ. ભભૂતને નાગાબાબાઓનો પ્રથમ શ્રૃંગાર કહેવામાં આવે છે.
1
2

જાણો , દાનના ત્રણ રૂપ

ગુરુવાર,મે 17, 2018
દાનના ત્રણ રૂપ છે :- નિત્ય , નૈમિત્તિક અને કામ્ય
2
3
ભગવાન મહાકાલની નગરી અને તંત્રની રાજધાની ઉજ્જૈન આ દિવસો સિંહસ્થ કુંભના રંગમાં રંગાયેલી છે. 21 અપ્રેલ થી શરૂ થઈને 22 મે સુધી ચાલતા આ કુંભ માટે પ્રશાસન પણ બાહો ફેલાવી ને ઉભા જોવાયા. કુંભના જુદા-જુદા રંગ વિશે જણાવી રહ્યા છે.
3
4
સિંહસ્થ કુંભનુ બીજુ શાહી સ્નાન સોમવારે સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગયુ. અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તના શુભારંભ સાથે જ સંતોએ ક્ષિપ્રા નદીમાં રામઘાટ પર ડુબકી લગાવી. સૌ પહેલા નાગાઓએ સ્નાન કર્યુ. અન્ય અખાડા માટે જુદો જુદો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલા ...
4
4
5
ઉજ્જૈનમાં સિહસ્‍થ કુંભ મેળાના આસપાસના વિસ્‍તારો અને અન્‍યત્ર પડેલા ભારે વરસાદના કારણે ખુબ નુકસાન થયુ છે. પ્રાથમિક હેવાલ મુજબ ભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડા સાથે સંબંધિત બનાવોમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને સેંકડો લોકોને ઇજા થઇ છે. મોતનો ...
5
6
દુનિયાભર માટે આશ્ચર્યનો વિષય રહ્યો છે કે ભગવાન કાલભૈરવ દારૂ કેવી રીતે ગ્રહણ કરે છે ? જિજ્ઞાસાથી ભરેલ આ સવાલ આજે પણ લોકોના મનમાં ઉભો થાય છે. ઉજ્જૈનનું કાલભૈરવ મંદિર ભારતના સૌથી અદ્દભૂત મંદિરોમાંથી એક છે. આ મંદિરમાં વિરાજીત ભગવાન કાલભૈરવને પ્રસાદના ...
6
7
સૌથી મોટો મેળો કુંભ મહાકુંભના સ્નાનનું જેટલુ મહત્વ છે એટલુ કોઈ બીજા સ્નાનનું નથી. આ કુંભ સ્નાનની સૌથી મોટી ખાસિયત અને તેની સૌથી મોટી રોનક, કે જે આ મેળાની ચકાચોંઘ વધારી દે છે તે છે નાગા સાધુઓનુ અહી આવવુ. લગભગ હજારો વર્ષથી આવો જ એક ક્રમ સતત ચાલી રહ્યો ...
7
8
બાર વર્ષ પછી થનારા સિંહસ્થ ઈશ્વરના દર્શન પૂજન સ્નાન અને યજ્ઞ આહુતિયો માટે પણ વિશેષ સમય માનવામાં આવે છે. સિંહસ્થમાં દરેક બાજુ યજ્ઞ આયોજીત થઈ રહ્યા છે. આવો જાણીએ કે યજ્ઞના હવનકુંડનું શુ મહત્વ છે.
8
8
9
ઉજ્જૈન સિંહસ્થ ચાલી રહ્યા છે. જ્યાં દેશ -વિદેશથી લાખો સાધું આવેલા છે. પણ એક એવા સાધુ પણ છે જે ઉજ્જૈનના જ છે અને એ પૂરા મેલા ક્ષેત્રમાં શ્રીકૃષ્ણના વેશ ધારણ કરીને ફરતા રહે છે. એમનું કહેઉં છેકે એમને આ વેશભૂષા પાછલા 12 વર્ષથી બનાવી રાખ્યા છે.
9
10
સિંહસ્થમાં ઘણા રોચક કિસ્સાઓ પણ જોવાઈ રહ્યા છે . બે નાગા સાધુ એમના ગુપ્તાંગોને લાકડી પર લપેટી રહ્યા હતા. એને ભક્તજન ફાટેલી આંખોથી જોતા રહ્યા અને ચેહરાના ભાવ આશ્ચર્યની સીમાથી દૂર હતા.
10
11
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચાલી રહેલ સિંહસ્થ મહાપર્વમાં મહિલા અખાડાને માન્યતા ન આપવાથી નારાજ પરી અખાડની પ્રમુખ ત્રિકાલ ભવંતા છેલ્લા 10 દિવસોથી આમરણ અનશન કર્યા પછી 10 ફીટ ખાડામાં બેસીને સમાધિ લેવા લાગી તો પોલીસે તેને બળપૂર્વક બહાર કાઢ્યો. પરી અખાડાની ...
11
12
ઉજ્જૈનના સિંહસ્થ મેળમાં આજે પરી અખાડાની પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ જિંદા સમાધિ લેવા માટે 10 ફીટ ગહરા ખાડામાં ઉતરી ગઈ. ત્યારબાદ બધા સુરક્ષા કર્મી અને આરએફ એફના જવાન માં હડકંપ થઈ ગયા. એ જ
12
13
દત્ત અખાડાના ભૂખી માતા ક્ષેત્રમાં ચોરોએ સાધુ-સંતોના નાકમાં દમ કર્યો છે. તેઓ બાબાઓના થેલા લઈને ફરાર થઈ જાય છે. સંતોમાં આ વાતને લઈને ખૂબ આક્રોશ છે. તેમણે આ ઘટનાઓ પર નારાજગી બતાવતા ચક્કાજામ પણ કર્યો.
13
14
ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભમાં પહેલા શાહી સ્નાન માટે જનસૈલાબ ઉમટી પડ્યો. સૌ પહેલા જૂના અખાડાએ શાહી સ્નાન કર્યુ. શાહી સ્નાન માટે આવી રહેલ સાધુ સંન્યાસીઓને જોવા માટે લોકોમાં હોડ મચી હતી. આ સંન્યાસી પણ જનતાને નિરાશ નહોતા કરી રહ્યા. આટલી મોટી સંખ્યામાં ...
14
15
સંસારના સૌથી મોટા ધાર્મિક ઉત્સવમાં જો તમે જઈ રહ્યા છો તો તમારે માટે કેટલીક જરૂરી ટિપ્સ અને સૂચના જેના પર અમલ કરીને તમે સુરક્ષા અને સુવિદ્યામાં રહેશો અને તીર્થ લાભ લઈ શકશો. 1. ધાર્મિક વસ્ત્ર જ પહેરો - તમે કોઈપણ વિવાદથી બચવા માંગો છો તો ધાર્મિક ...
15
16
ઉજ્જૈન: વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ. પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની,
16
17
ઉજ્જૈન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 22 એપ્રિલથી શરૂ થઈ રહ્યા સિંહસ્થ મહાકુંભની તૈયારિઓ આશરે આશરે પૂરી થઈ ગઈ છે. 21 મે સુધી ચાલતા આ મેળામાં દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુ પહોંચવાની આશા છે. એમ પી ગર્વમેંટએ સિંહસ્થના કારણે ખાસ ઈંફ્રા પર ફોકસ કર્યા છે. મહાકુંભથી ...
17
18
પુણ્ય માસમાં શુકલ પક્ષમાં સૂર્યોદયના સમયે ઉત્તમ તિથિ ,શુભવાર ,ઉત્તમ નક્ષત્ર અને યોગમા પત્ની સાથે પવિત્ર થઈને બ્રાહ્મણોને ભોજન માટે બોલાવું જોઈએ. ભોજન પર કર્મકાંડના જ્ઞાતા બ્રાહ્મણોને જ નિમંત્રિત કરવા
18
19

10 વાત અઘોરી સાધુઓ વિશે .....

સોમવાર,માર્ચ 21, 2016
શૈવ સંપ્રદાયમાં સાધના જ એક રહ્સ્મયી શાખા છે અઘોરપંથ. અઘોરીની કલ્પના કરાય તો શમશાનમાં તંત્ર ક્રિયા કરતાને કોઈ એબી સાધુંની છવિ આવે છે જેની વેશભૂષા ડરાવની હોય છે. અઘોરિયોને વેશમાં કોઈ ઢોંગી
19