Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરુવાર શુભ સવાર

બુધવાર, 28 જૂન 2023 (15:56 IST)
Bhgwan vishnu mantra- ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે.ગુરુવારે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી બૃહસ્પતિ શાંત થાય છે અને વ્યક્તિના તમામ ખરાબ કાર્યો થઈ જાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.

શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્ ।
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ્ ।।
લક્ષ્મીકાન્તંકમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ 
ગુરુવાર શુભ સવાર

ૐ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભર્યા ભર । ભૂરિ ઘેદિન્દ્ર દિત્સસિ ।
ૐ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરૂત્રા શૂર વૃત્રહન્ । આ નો ભજસ્વ રાધસિ ।।


ઓમ નમઃ શ્રી વાસુદેવાય
ગુરુવાર શુભ સવાર

Ekadashi Vishnu Worship
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે.
હે ભગવાન નારાયણ વાસુદેવ.

 
ॐ નારાયણાય વિદ્મહે. વાસુદેવાય ધીમહિ. તેન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

વધુ જુઓ..

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા

નાસ્તામાં બનાવો સુપર ટેસ્ટી ફ્રેન્ચ ટોસ્ટ, અહીં નોંધો સરળ રેસીપી

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

વધુ જુઓ..

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments