ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ એકવાર ફરી ચરમ પર છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી દરેક ભારતીય ઈચ્છે છે કે આતંકવાદીઓના આકા પાકિસ્તાન સામે કડકથી કડક એક્શન લેવામા આવે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ 1450 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સરકાર આતંકવાદ સામે આક્રમક વલણ અપનાવી રહી છે
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે અને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવા સહિત અન્ય કડક પગલાં લીધાં છે. સિંધુ જળ સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાનમાં...
Varuthini Ekadashi: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે, ધનની દેવી દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે...
સ્વાસ્થ્ય વિશેષજ્ઞ કહે છે કે વય સાથે શરીરમાં કેલ્શિયમનુ અવશોષણ ઘટી જાય છે. આ ઉપરાંત મહિલાઓમાં ખાસ કરીને રજોનિવૃત્તિ પછી એસ્ટ્રોજન હાર્મોનની કમીથી હાડકા કમજોર થાય છે.