વેબ સ્ટોરી
વધુ જુઓજીવંતિકા માં ની આરતી
શ્રાવણ મહિનાના શુક્રવારે માતા જીવંતિકાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બાળકોની રક્ષા અને સુખ-શાંતિ માટે વ્રત રાખીને 'જીવંતિકા મા નો થાળ' અર્પણ કરવામાં આવે છે અને 'જીવંતિકા મા ની આરતી' ઉતારવામાં આવે છે.
ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા
બોળ ચોથ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવાતો પવિત્ર તહેવાર છે. આ તહેવાર ખાસ કરીને ગાય માતાની પૂજા માટે ઊજવાય છે અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનના કલ્યાણ માટે ઉપવાસ રાખે છે અને ગાય માતાની પૂજા કરે છે.
Rakhi Thali Decoration Ideas: રક્ષાબંધન પર પૂજા થાળી સજાવવાની 4 સુંદર અને સરળ રીતો
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. રાખડી બાંધતી વખતે સુંદર રીતે સજાવેલી પૂજા થાળી તહેવારની ખુશીમાં વધારો કરે છે. જો તમે આ વર્ષે રાખી થાળીને કંઈક અલગ અને આકર્ષક રીતે સજાવવા માંગતા હો, તો અહીં આપેલા આ સરળ Rakhi Thali Decoration Ideas તમારા માટે ઉપયોગી બની શકે છે.
ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી
ઉપવાસ દરમિયાન સાબુદાણામાંથી બનતી વિવિધ વાનગીઓ ખાવાનું સૌને ગમે છે. જો તમે સાબુદાણા વડાનો કંઈક અલગ અને ટેસ્ટી સ્વાદ માણવા માંગતા હો, તો ગ્રીન સાબુદાણા વડા (Green Sabudana Vada) એકદમ પરફેક્ટ છે. કોથમીર અને લીલા મરચાંના કારણે તેનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ બને છે. ચાલો જાણીએ તેની સરળ રેસિપી.
પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ મતદાનનું પાછળનું કારણ તમને શું લાગે છે ?





















