રવિવાર, 1 ઑક્ટોબર 2023
0

Heart Day 2023: શુ ECG કરાવવાથી હાર્ટ એટેક વિશે જાણ થઈ શકે છે ? જાણો હાર્ટ પેશેંટ માટે કેમ જરૂરી છે આ ટેસ્ટ

શુક્રવાર,સપ્ટેમ્બર 29, 2023
ECG
0
1
હાર્ટ બ્લોકને AV બ્લોક પણ કહેવામાં આવે છે. આ દિલની ધડકનને કંટ્રોલ કરનારા ઈલેક્ટ્રીકલ સિગ્નલનાં અડધા કે પુરા બ્લોક થવાની સ્થિતિ છે
1
2
દિલને પૂર્ણ રૂપે સ્વસ્થ રાખવા માટે તમને તમારા ડેલી રૂટીનમાં કઈક આ રીતે એક્સરસાઈજેજને જોડવુ જોઈએ જેથી તમે કોઈ પણ પ્રકારની હાર્ટ ડિસીઝથી બચી શકો
2
3
World heart day 2023 : 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. ડોકટરોનુ માનવુ છે કે કોરોના રોગચાળા દરમિયાન હૃદય રોગ લોકોને ...
3
4
World Rabies Day- 28 સપ્ટેમ્બર એ વિશ્વ હડકવા દિવસ છે અને 2007 માં વિશ્વના સૌથી ઘાતક અને ચેપી રોગ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરમાં નિવારણ અને નિયંત્રણના પ્રયાસોને વધારવા માટે ભાગીદારોને એકસાથે લાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.
4
4
5
Hole in Heart: જન્મ સમયે બાળકના હૃદયમાં છિદ્ર હોવાના ઘણા કારણો હોઈ શકે છે. તેના માટે મુખ્યત્વે ત્રણ કારણો છે
5
6
દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને
6
7
World Heart Day - એ જાણવુ ખૂબ જ મુશ્કેલ છે કે દિલની બીમારી ક્યારે કોને પોતાનો શિકાર બનાવશે. તેથી આપણા દિલની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી હોય છે. યશોદા સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. અસિત ખન્નાનુ કહેવુ છે કે દિલની બીમારીના મામલે સતર્ક ...
7
8
હાર્ટ એટેક (Heart Attack)એક ઈમરજેંસી મેડિકલ કંડીશન છે. જેમા દર્દીને તરત જ હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે છે. આ સ્થિતિમાં જો સમયસર દર્દીને મેડિકલ હેલ્પ ન મળી તો મોતનો ખતરો વધી જાય છે. આ જ કારણ છે કે એક્સપર્ટ હાર્ટ અટેકના મામુલી લક્ષણોને પણ નજર અંદાજ ન ...
8
8
9
મિઠાઈથી ભલે પરેજ ન કરવું પણ વધારે માત્રામાં મીઠુ ખાવાથી બચવા જોઈએ. કોશિશ કરવુ કે આખી મિઠાઈ ખાવાની જગ્યા મિઠાઈનો ટુકડો લઈને મોઢુ મીઠુ કરી લેવુ જેનાથી મિઠાસ પણ થાય અને સ્વાસ્થય સારુ રહે.
9
10
હાઈ યુરિક એસિડમાં શિકંજી - હાઈ યૂરિક એસિડની સમસ્યા આજકાલ લોકો માટે સામાન્ય થતી જઈ રહી છે. સ્થિતિ એવી છે કે ઘણા લોકો ગાઉટ અને યૂરિક એસિડની સમસ્યાની ફરિયાદ કરતા જોવા મળશે. પણ આ સમસ્યા ગંભીર છે અને સમય સાથે આ તમારા હાડકાના રંગરૂપને બદલી શકે છે.
10
11
Walnut Benefts- ઘૂંટણનો દુખાવો આ સમસ્યા તો આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે. આ દર્દથી રાહત મેળવવા માટે લોકો ન જાણે કેટલા પ્રકારની રીત અપનાવે છે. પણ તેમને છતા પણ આરામ મળતો નથી
11
12

World Contraception Day- વિશ્વ ગર્ભનિરોધન દિવસ

મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
વિશ્વ ગર્ભનિરોધક દિવસ દર વર્ષે 26 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ગર્ભનિરોધકના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પરિણીત યુગલોને તે નક્કી કરવાની સ્વતંત્રતા હોય છે કે તેઓ ક્યારે માતા-પિતા બનવા માગે છે.
12
13
No rice diet plan: કેટલાક લોકો ભાત ખાવાની એટલી ટેવ બનાવી લે છે કે તેના વગર તો તેઓ ડાયેટની કલ્પના જ નથી કરી શકતા. પણ ભાત સાથે કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. જેવી કે તમે ભાત ખાવ છો તો તેનાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા કેટલી વધુ હોય છે કે તમને ...
13
14
શિંગ હોવા છતાં, સ્ટૂલના કેટલાક કણો હંમેશા બાથરૂમમાં (બાથરૂમમાં ટૂથબ્રશ) હાજર હોય છે. આનું કારણ એ છે કે જ્યારે ઢાંકણ વગર ફ્લશ ચલાવવામાં આવે છે, ત્યારે પાણીના કેટલાક ટીપાં બહાર આવે છે,
14
15
દાળ મોટા ભાગના લોકો દાળ બે-ત્રણ દિવસ ફ્રીજમાં રાખે છે અને ધીમે ધીમે બહાર કાઢીને ખાતા રહે છે. આવા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. રેફ્રિજરેટરમાં રાખેલી કઠોળ ગેસનું કારણ બની શકે છે.
15
16
- કાચું પપૈયું ગર્ભાવસ્થામાં હાનિકારક હોય છે - નારિયેળનું પાણી પીવું ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે પણ તેનાથી બાળક ગોરુ થતુ નથી થતું - ચોકલેટ ખાવાથી બાળકનો રંગ કાળો નથી થતો.
16
17
કોવિડ 19 બાળકોથી લઈને વડીલ સુધીને તેમનો શિકાર બનાવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે. તેથી ગર્ભમાં પળી રહ્યા બાળક માટે પણ આ મહામારી ખૂબ ઘાતક સિદ્ધ થઈ શકે છે.
17
18
આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ ખૂબ જ વધુ થાય છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ ...
18
19
જો તમે પણ ભોજન મોડેથી કરો છો તો ધ્યાન રાખો કે આ ખૂબ ખતરનાક થઈ શકે છે. આ તમારા પાચનતંત્રને બગાડશે જ નહીં, પરંતુ અન્ય ઘણી બીમારીઓ પણ તમને ઘેરી લેશે. તેથી, સાંજે 7:00 થી 9:00 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરો.
19