0
Kamakhya Devi Mandir: પ્રસિદ્ધ શક્તિપીઠ કામાખ્યા મંદિરનો ગુપ્ત રહસ્ય શા માટે 3 દિવસ સુધી બંધ રહે છે મંદિરના દ્વાર
બુધવાર,જાન્યુઆરી 25, 2023
0
1
બુધવાર,જાન્યુઆરી 25, 2023
વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,સંસદ સભ્ય શારદાબહેન ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 24, 2023
ફેબ્રુઆરી મહીનાને રોમાંટિક ગણાય છે. આ મહીનામાં તમે તમારા પાર્ટનરની સાથે માત્ર 5 હજાર ના બજેટમાં ખૂબ સુંદર જગ્યાઓ ફરવાના પ્લાન બનાવી શકો છો. આવો જાણી તમે કઈ જગ્યાઓ પર ફરવા માટે જઈ શકો છો
2
3
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
ગુજરાતના સુરત શહેરમાં આજના આધુનિક યુગમાં કંઈક એવું જોવા મળ્યું જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. જોકે, સુરતમાં ભગવાન શિવના ભક્તો તેમની ઇચ્છાઓ પૂર્ણ થયા પછી વર્ષમાં એક વખત જીવતો કરચલો ચઢાવે કરે છે, અને સ્મશાનમાં, મૃતકના સંબંધીઓ મૃતકોની ઇચ્છા અનુસાર ...
3
4
મંગળવાર,જાન્યુઆરી 10, 2023
સૌરાષ્ટ્રે સોમનાથ મહાદેવ..."સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે. પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્ણ ભગવાને
4
5
મંગળવાર,જાન્યુઆરી 10, 2023
ફરવાના શોખીન મોટાભાગના લોકો બીચ પર જવાનું પસંદ કરે છે. બીચ પર જવાનું વિચારતા જ મોટાભાગના લોકોના મગજમાં ગોવાનું નામ સૌથી પહેલા આવે છે. જો કે, દેશનું પ્રખ્યાત ટ્રાવેલ ડેસ્ટિનેશન હોવાને કારણે, ગોવાનો બીચ આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓથી ભરેલો રહે છે. મોટા ...
5
6
ગુજરાતના પ્રવાસ સ્થળો વિશે જાણવા માટે
શિવરાજપુર બીચ, shivrajpur beach, પીરોટન બેટ, Pirotan island, saputara, કૈલાશ માનસરોવર યાત્રા, Kailash mansarovar yatra, Diu, દીવ
6
7
મંગળવાર,જાન્યુઆરી 3, 2023
Tourist Places in Indore: મધ્ય પ્રદેશ ખૂબ સુંદર રાજ્ય છે. અહીં ઘણા બધા પર્યટન સ્થળ છે. મધ્ય પ્રદેશમાં ઘણા એવા શહેર છે, જે તમને તમારી તરફ આકર્ષિત કરે છે. જો તમને ફરવુ પસંદ, જો ઈંદોરમાં તમારા લીલા બગીચા, સુંદર તળાવો, પ્રાચીન ધાર્મિક સ્થળો અને ધોધ ...
7
8
ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળો, જેમાં મોઢેરા ખાતેનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટીના રોક-કટ રાહત શિલ્પોને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
8
9
અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન તેમજ હેરિટેજ મુલ્યો ધરાવતો ૧૩૦ વર્ષ જુના એલિસબ્રિજની માત્ર એતિહાસિક વેલ્યુ નહી તેની સાથે લોકોની લાગણીઓ પણ જોડાયેલ છે. એલિસબ્રિજ અંગ્રેજોના શાસન તથા સ્વતંત્રતાની ચળવળ તથા દાંડીકુચ સાથે તેની યાદો જોડાયેલી છે. તેમજ તે ...
9
10
શુક્રવાર,નવેમ્બર 11, 2022
Winter Festivals In India- ભારત તો પરંપરા અને સંસ્ક્ર્તિઓનુ દેશ છે. અહીં ઢગલાને પગલા કલ્ચરનુ રંગ બદલતો જોવાય છે. આપણા દેશમાં દરેક જગ્યાની તેમની જુદી જ પરંપરાઓ છે. ભારતમાં દર મહીને ઘણા તહેવાર ઉજવાય છે.શિયાઁઆના દિવસોમાં પણ દેશમાં ઘણા ફેસ્ટીવલ્સ હોય ...
10
11
પ્રધાનમંત્રી 1 નવેમ્બર, 2022ના રોજ એટલે કે આજે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેઓ ભીલ આદિવાસીઓની એક સભાને સંબોધન કરવાના છે.
11
12
શુક્રવાર,ઑક્ટોબર 14, 2022
Indian Railway: હવે મુસાફરો ટ્રેનમાં ટેન્શન વગર સૂઈ શકશે, સ્ટેશન મિસ નહીં થાય; રેલવેએ ખાસ સેવા શરૂ કરી
12
13
ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ .... ઓક્ટોબર -નવેમ્બરના મહીનામાં ઘણા તહેવાર ઉજવાય છે. આ સમયે શિયાળાનું પ્રવેશ થઈ જ જાય છે. વાતાવરણ સુગંધિત થાય અને સેલરી અકાઉંટમાં ફેસ્ટીવલ બોનસનો પણ આગમન આ સમયે હોય છે. આ જ કારણે આ સમયે ...
13
14
ઉજ્જૈન (ujjain) : વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ. પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, ...
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 27, 2022
How to reach Mata Vaishno Devi Details in gujarati: નવરાત્રી દરમિયાન વધારે પણુ લોકો દેવી દર્શન માટે જુદા -જુદા મંદિરોમાં જાય છે. તેમજ
15
16
બીકાનેર(bikaner) માં કરણી માતાનો મંદિર પર્યટકોના વચ્ચે ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર કરણી માતાને સમર્પિત છે. અહીંના રહેવાસીઓનો માનવુ છે કે કરણી માતા લોકોની રક્ષા કરનારી દેવી દુર્ગાનો અવતાર છે. કરણી માતા જાતિની યોદ્ધા ઋષિ હતી. એક તપસ્વીનો જીવન જીવતા, ...
16
17
ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઉંચી જગ્યાએ પોતાના પૂર્વજોને ...
17
18
જન્માષ્ટમી પર્વ ઉપર રાજકોટ અર્બન ફોરેસ્ટ અને ૨૩ ઇલેક્ટ્રિક બસોના લોકાર્પણથી રાજકોટવાસીઓનો આનંદ બમણો
18
19
સંગ્રહાલય એ એવું સ્થાન છે, જયાં તમને પુરાતત્વીય અને ઐતિહાસિક બાબતો વિશે જાણવા તો મળે જ છે. સાથે, એ સંગ્રહાલય મુલાકાતીઓને ઇતિહાસબોધ પણ આપે છે.
19