0
Guru Gobind Singh Jayanti 2021: આજે ગુરુ ગોવિંદસિંહ જયંતિ, વાંચો તેમના આ 5 પ્રેરણાદાયી વિચાર જેનાથી તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે
બુધવાર,જાન્યુઆરી 20, 2021
0
1
Prakash Parv 2020- કેવી રીતે ગુરુ નાનક દેવજી નો પ્રકાશ ઉત્સવ ઉજવવો
1
2
1. ઈશ્વર એક છે.
2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો
2
3
1. ઈશ્વર એક છે.
2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો
3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો
5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ
6. ખરાબ કાર્ય કરનારા વિશે ન ...
3
4
ભારત પાકિસ્તાન બોર્ડર નિકટ સ્થિત ગુરૂદ્વાર દરબાર સાહિબ કરતારપુર એ સમયે મીડિયાની ચર્ચામાં બન્યુ છે. આ ગુરૂદ્વારા સિખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવજી સાથે સંબંધિત છે. મીડિયા સમાચાર મુજબ આ વર્ષે ગુરૂ નાનકની 550મી જયંતીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ પંજાબના ...
4
5
ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે...
5
6
એક ઓંકાર સતનામ, કર્તાપુરખ, નિર્મોહ નિર્વૈર, અકાલ મૂરત,
અજૂની સભં. ગુરુ પરસાદ જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસે ભી સચ
સોચે સોચ ન હોવૈય, જો સોચી લખ વાર, ચુપ્પે ચુપ ન હોવૈય, જે લાઇ હર લખ્તાર
ઉખિયા પુખ ન ઉતરી, જે બનના પુરિયા પાર, સહસ્યન્પા લખ વો ...
6
7
ભારતમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં સૌથી પહેલુ સ્થળ છે આનંદપુર સાહિબ ગુરૂદ્વારા. શીખ ધર્મના લોકોમાં આ ગુરૂદ્વારા જાગૃત છે. એવી માન્યતા છે કે અહીંયા માથુ નમાવવાથી શ્રદ્ધાળુના મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જાય છે. આ ગુરૂદ્વારા પંજાબના ઉત્તર-દક્ષિણ ...
7
8
શ્રી ગુરૂ અરજદેવ સાહિબ શીખોના પાંચમા ગુરુ હતાં. એક વખત બાદશાહ જહાંગીરનો ચંદુ દિવાન તેમની પાસે તેમના પુત્ર શ્રી ગુરૂ હરગોવિંદ સાહેબજીનો સંબંધ લેવા માટે આવ્યો હતો. પરંતુ ચંદુ દિવાનના ગુરૂઘર વિશે ખોટા વિચાર જાણીને તેમણે સંબંધ આપવાની
8
9
માણસ માટે સૌથી પહેલુ કામ છે પરમેશ્વરનું નામ જપવું, કેમકે ગુરુજીને અનુસાર માણસને જન્મ મળ્યો જ છે પરમેશ્વરના નામનું સ્મરણ કરવા માટે. પરમેશ્વરના નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મનમાંથી અહમની ભાવના ખત્મ થઈ જાય છે.
9
10
ગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.
10
11
ગુરૂ અંગદદેવજીનો જન્મ 31 માર્ચ, સન 1504માં મતેદી સંરા જેલ્લા ફીરોજપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ફેરૂમલજી અને પૂજ્ય માતાજીનું નામ દય કૌરજી હતું. તેમના નાનપણનું નામ ભાઈ લહીણા હતું. તેમના વિવાહ સન 1519માં માતા ખીવીજી સાથે
11
12
શીખ ધર્મનો ઉદભવ માનવ માત્રની ભલાઈ માટે અને મનુષ્યોને એક નવું જીવન પ્રકાશ પ્રદાન કરવા માટે થયો હતો. જ્યાં અહીંયા પ્રાચીન ધર્મોની વિશેષતાઓ ગ્રહણ કરી લેવાઈ છે ત્યાં એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જુના ધર્મોની જેમ સંકીર્ણતા
12
13
શ્રી ગુરૂનાનક દેવજીનું આગમન એવા યુગમાં થયું હતુ જે દેશનો સૌથી અંધારીયો યુગ હતો. તેમનો જન્મ 1469માં લાહોરથી 30 મીલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં તલબંડી રાયભોય નામના સ્થાને થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. ત્યાર બાદ ગુરૂજીના સન્માનમાં
13
14
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ
ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ.
તિથૈ નાદ વિનોદ કોઉ અનંદુ.
સરમ ખંડ કી વાણી રૂપુ.
તિથૈ ઘાડતિ ઘડીઐ બહુતુ અનૂપુ.
તા કીઆ ગલા કથીઆ ના જાહિ.
જે કો કહૈ પિછૈ પછુતાઇ.
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
રાતો રુતિ થિતિ વાર.
પવન પાની અગની પાતાલ.
તિસુ વિચિ ધરતી થાપી રખી ધરમસાલ.
તિસુ વિચિ જીઅ જુગતિ કે રંગ.
તિનકે નામ અનેક અનંત.
કરમી કરમી હોઇ વીચારુ.
સચા આપ સચા દરબારુ.
તિથૈ સોહનિ પંચ પરવાણુ.
15
16
શનિવાર,જાન્યુઆરી 31, 2009
તેમના જીવન વિશે કંઈ પણ લખવા જઈએ તો તે સમજમાં નથી આવતું કે તેમના જીવનના કયા પહેલું વિશે લખીયે. જો તેમને એક પુત્રના રૂપમાં જોઈએ તો તેમના જેવો કોઈ પુત્ર નથી જેમણે હિંદુ ધર્મની રક્ષા માટે પોતાના પિતાને શહીદ થવા માટે આગ્રહ કર્યો.
16
17
ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
આસણુ લોઇ લોઇ ભંડાર.
જો કિછુ પાઇઆ સુ એકા વાર.
કરિ કરિ વૈખે સિરજનહાર.
નાનક સચે કી સાચી કાર.
આદેસુ તિસૈ આદેસુ.
આદિ અનીલુ અનાદિ અનાહતિ.
જુગુ જુગુ એકો વેસુ.
17
18
મંગળવાર,જાન્યુઆરી 6, 2009
મુંદા સંતોખુ સરમુ પતુ ઝોલી
ધિઆન કીકરહિ બિભૂતિ.
ખિંથા કાલુ કુઆરી કાઇઆ
જુગતિ ડંડા પરતીતિ.
આઈ પંથી સગલ જમાતી
મનિ જીતૈ જગુ જીતુ.
આદેસં તિસે આદેસુ
આદિ અનીલુ અનાદિ અનાહતિ
જુગુ જુગુ એકો વેસુ...
18
19
ગુરૂ તેગબહાદુરજી શીખોના નવમા ગુરૂ છે. ઔરંગજેબના સામ્રાજ્ય વખતની વાત છે. તેના દરબારની અંદર એક પંડિત આવીને ગીતાના શ્લોક સંભળાવતો અને તેનો અર્થ સંભળાવતો. પરંતુ તે પંડિત ગીતમાંથી અમુક શ્લોક છોડી દેતો હતો...
19