સંબંધિત સમાચાર
- Guru Nanak Jayanti 2023: પંજ પ્યારે કોને કહેવાય છે? જાણો શીખ ધર્મમાં શું છે તેનું મહત્વ
- શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો જન્મ 15 એપ્રિલે થયો હતો, જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
- Vaishakhi 2023 - વૈશાખી કેવી રીતે ઉજવાય છે
- Lohri 2023- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા
Happy Guru Nanak Jayanti 2023 - પ્રકાશપર્વ પર જાણો ગુરૂ નાનક દેવના 10 મુખ્ય સિદ્ધાંત
1. ઈશ્વર એક છે.
2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો
3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો
5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ
6. ખરાબ કાર્ય કરનારા વિશે ન વિચારો અને ન કોઈને સતાવો
7. સદા પ્રસન્ન રહેવુ જોઈએ. ઈશ્વર પાસે સદા ખુદને ક્ષમાશીલતા માંગવી જોઈએ
8. મહેનત અને ઈમાનદારીથી કમાણી કરીને તેમાંથી ગરીબને પણ કંઈક આપવુ જોઈએ.
9. બધા સ્ત્રી અને પુરૂષ બરાબર છે.
10. ભોજન શરીરને જીવંત રાખવા માટે જરૂરી છે પણ લોભ-લાલચ અને સંગ્રહવૃત્તિ ખરાબ છે.
ये भी पढ़ें