0
'ભારત પાણી રોકશે તો અમે તેનો શ્વાસ રોકીશું', પાકિસ્તાને ફરી એકવાર આપી ધમકી
શુક્રવાર,મે 23, 2025
0
1
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર હવે જયપુરની મીઠાઈની દુકાનો પર દેખાઈ રહી છે. લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના એટલી વધી ગઈ છે કે જે મીઠાઈઓ પર પહેલા 'પાક' શબ્દ હતો તેના નામ હવે બદલી નાખવામાં આવ્યા છે.
1
2
ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ તેના પતિ પર ખૂબ જ ગંભીર અને વિચિત્ર આરોપો લગાવ્યા છે. પત્નીનો દાવો છે કે તેનો પતિ સરકારી આવાસમાં ટ્રાન્સજેન્ડર તરીકે પોર્નોગ્રાફિક વીડિયો શૂટ કરે છે અને તેને ...
2
3
પાકિસ્તાનના સિંધ પ્રાંતના ટંડો જામ શહેર નજીક જે જમીન પર 100 વર્ષ જૂનું શિવ મંદિર આવેલું છે તેના પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે અને તેની આસપાસ બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. હિન્દુ સમુદાયના પ્રતિનિધિએ ગુરુવારે આ માહિતી આપી. પાકિસ્તાનમાં હિન્દુ ...
3
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 103 અમૃત રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. આ સ્ટેશનો 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં છે. આ બધા 1,100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા ...
4
5
SBI Branch Manager Transfer: બેંગલુરૂમાં મહિલા બ્રાંચ મેનેજર દ્વારા કન્નડ બોલવાની ના પાડતા વિવાદ થયા બાદ SBI એ બ્રાંચ મેનેજરને ટ્રાંસફર કરી નાખી છે.
5
6
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલા હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં એક અઠવાડિયામાં ઘણા ખુલાસા થયા છે. જ્યોતિ ISI ની જાળમાં કેવી રીતે ફસાઈ, તે ભારતીય તપાસ એજન્સીઓના રડાર પર કેવી રીતે આવી અને તેની ધરપકડથી ...
6
7
પીએમ નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસ પર પહોચ્યા છે. સવારે તે બીકાનેરમાં નાલ એયરબેસ પહોચ્યા અને વાયુસેનાના સૈનિકો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી હવે પાલનામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે.
7
8
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે જ્યોતિના પોલીસ રિમાન્ડ 4 દિવસ માટે લંબાવ્યા છે. જ્યોતિના રિમાન્ડ લંબાવવા અંગે કોર્ટમાં દોઢ કલાક સુધી ચર્ચા થઈ.
8
9
તમિલનાડુથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. તંજાવુરમાં એક સરકારી બસ અને એક ખાનગી ટેમ્પો વાન વચ્ચે ટક્કર થઈ, જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. તંજાવુર જિલ્લા કલેક્ટર પ્રિયંકા બાલાસુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે રાત્રે તંજાવુર-તિરુચિરાપલ્લી ...
9
10
પહેલગામ હુમલા પછી, ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. જો સૂત્રોનું માનીએ તો, સેનાએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં 3-4 આતંકવાદીઓને ઘેરી લીધા છે. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ ખીણમાં ...
10
11
Jyoti Malhotra - હિસાર પોલીસ આજે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને જિલ્લા કોર્ટમાં રજૂ કરશે, હકીકતમાં, જ્યોતિના પાંચ દિવસના રિમાન્ડ આજે સમાપ્ત થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શું કોર્ટ પાકિસ્તાન માટે જાસૂસીના આરોપી જ્યોતિને ન્યાયિક કસ્ટડીમાં મોકલે છે ...
11
12
દિવસભરની ગરમી બાદ, દિલ્હીમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને સાંજે વરસાદ પડ્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઘણા રાજ્યોમાં ભારે પવન (40-50 કિમી પ્રતિ કલાક) અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જારી કરી ...
12
13
ભારે વાવાઝોડા વચ્ચે ઇન્ડિગો ફ્લાઇટના નોઝ કોન તૂટવા અને તેના ઇમરજન્સી લેન્ડિંગ અંગે ઇન્ડિગો તરફથી એક નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2142 પર અચાનક કરા પડવા લાગ્યા હતા. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ સ્થાપિત ...
13
14
આ પ્રાચીન ટાંકાવાળા જહાજને બુધવારે સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું અને તેનું નામ INSV કૌંડિનય રાખવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. વહાણના સઢ પર ગંડાભેરૌંદા અને સૂર્યની આકૃતિઓ ...
14
15
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિકાનેરની મુલાકાત લેશે. તેઓ સવારે 9:55 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા બિકાનેરના નાલ એરપોર્ટ પહોંચશે. પ્રધાનમંત્રી સવારે 10:30 વાગ્યે દેશનોક ખાતે શ્રી કરણી માતા મંદિરની મુલાકાત લેશે. ...
15
16
દિલ્હી એનસીઆરમાં મોડી સાંજે વાવાઝોડા સાથે પડેલા વરસાદે તબાહી મચાવી છે, દિલ્હીમાં ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે ઘણી જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ છે અને દિલ્હી મેટ્રો સેવા પણ પ્રભાવિત થઈ છે.
16
17
દિલ્હી-શ્રીનગર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે. મળતી માહિતી મુજબ, ખરાબ હવામાનને કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
17
18
Gujarat ATS News: ગુજરાત ATS એ સાયબર આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એટીએસે નડિયાદ જિલ્લામાંથી બે યુવાનોની ધરપકડ કરી છે. તેના પર ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સરકારની વેબસાઇટ પર સાયબર હુમલો કરવાનો આરોપ છે. તેણે આધાર સાઈટ હેક કરવાનો પ્રયાસ કર્યો
18
19
ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ (21 મે) ના રોજ આજે સમગ્ર રાષ્ટ્ર યાદ કરી રહ્યો છે. આજના દિવસે 21 મે 1991 ના રોજ તમિલનાડુના શ્રીપરમ્બુદુરમાં રાજીવ ગાંધી આત્મઘાતી બોમ્બમાં માર્યા ગયા હતા. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1944 માં ...
19