0
May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો
ગુરુવાર,એપ્રિલ 10, 2025
0
1
જયા બચ્ચન પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. હવે અભિનેત્રી રાજકારણી તરીકે જાણીતી છે. જયા બચ્ચન આજે 76 વર્ષની થઈ ગઈ છે
1
2
મનોજ કુમાર પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક વધુ દુખદ સમાચાર સામે આવ્યા છે, જેને બધાને દુખી કરી નાખ્યા છે. રાણી મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી અભિનેત્રીઓને હિન્દી ફિલ્મોમાં લોંચ કરનારા જાણીતા ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.
2
3
બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન હાલમાં યુએસ ટૂર પર છે, જ્યાં તે 'રંગોત્સવ 2025' ઈવેન્ટ હેઠળ ચાહકોને મળી રહ્યો છે. પરંતુ હવે એટલાન્ટા અને ડલ્લાસમાં આયોજિત તેના ફેન મીટ ઈવેન્ટને લઈને સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે
3
4
સંબંધી- દીકરા, તારી આગળની યોજનાઓ શું છે?
પપ્પાની પરી હસ્યા અને બોલ્યા - સાંજે જ ખબર પડશે...
4
5
દારૂ પીને એક દારૂડિયાનુ મોત થયું હતું
પરંતુ દારૂ પ્રત્યેની તેમની નિષ્ઠા જુઓ
5
6
મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીએ 2008 માં પોતાનો બોલીવુડ ડેબ્યુ કર્યુ. તેમની પહેલી ફિલ્મ જિમ્મી હતી, જે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહી. પોતાની ફિલ્મની હાલત પર હવે મિમોહ ચક્રવર્તીએ વાત કરી અને બતાવ્યુ કે પહેલી ફિલ્મ ફ્લોપ જતા તે શુ ...
6
7
અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ નજીક ચેહર માતાજીનું મંદિર આવેલું છે. માતાજીના મંદિરે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા સાથે આવે છે.
7
8
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસની માતા કિમ ફર્નાન્ડિસના નિધનના સમાચારની હવે પુષ્ટિ થઈ ગઈ છે. જો કે, પરિવાર અથવા અભિનેત્રી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા
8
9
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પંચતત્વમાં વિલિન થઈ ચુક્યા છે. દિગ્ગજ અભિનેતાના પુત્ર કુણાલ ગોસ્વામીએ તેમને મુખાગ્નિ આપી. લાંબા સમયથી બીમાર ચાલી રહેલ મનોજ કુમારે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા જ્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
9
10
શિવાજી સાટમની સફર CID ના આગામી એપિસોડમાં સમાપ્ત થવા જઈ રહી છે. એસીપી પ્રદ્યુમન બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામશે. સૌથી લોકપ્રિય ક્રાઈમ થ્રિલર શો CID ના આ પાત્રનું મૃત્યુ તેના ફેંસ માટે ખૂબ જ આઘાતજનક છે.
10
11
હંસિકા મોટવાણીએ પોતાની ભાભી મુસ્કાન નેન્સી જેમ્સ દ્વારા દાખલ કરાયેલી FIR રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અભિનેત્રીએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આ સાથે જ તેણે 27 લાખ રૂપિયા પણ માંગ્યા છે.
11
12
નવરાત્રિ દરમિયાન, વહેલી સવારે ઘરે અષ્ટમીની પૂજા કર્યા પછી, લોકો તેમના પરિવાર સાથે શહેરમાં માતાના ઐતિહાસિક મંદિરોના દર્શન કરવા જાય છે. લોકો માને છે કે આ દિવસે દેવી માતા મંદિરોમાં નિવાસ કરે છે
12
13
Manoj Kumar Death: મનોજ કુમારનુ નિધન થઈ ગયુ છે. તેમનો અંતિમ સંસ્કાર શનિવારે મુંબઈમં થશે. નિધન પછી તેમનો એ ઈંટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમા તેમણે શશિ કપૂર અને ધર્મેન્દ્રને લાલ બતાવ્યા હતા.
13
14
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી. તેમણે ફિલ્મી કરિયરની શરૂઆતને રોમાંટિક હીરોના રૂપમાં કરી પણ દેશભક્તિ ફિલ્મોના પાત્રોને તેમને ઓળખ આપી. ઓળખ પણ એવી કે મનોજ કુમાર લોકો વચ્ચે ભારત કુમાર બની ગયા.
14
15
Manoj Kumar (Bharat Kumar) passes away: ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર ૪ એપ્રિલની સવારે આવ્યા. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમાર, જેને "ભરત કુમાર" ...
15
16
અક્ષય કુમાર સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર 3 એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પાછળનું સત્ય ઉજાગર કરશે
16
17
જ્યારે પણ મધ્યપ્રદેશના સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર શહેરનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે ઉજ્જૈનનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. ઉજ્જૈન જેને સમગ્ર ભારત મહાકાલના શહેર તરીકે ઓળખે છે.
17
18
Ajay Devgan Birthday- બૉલીવુડના ઓળખીતા એક્ટર્સ માંથી એક અજય દેવગનનો આજે જન્મદિવસ છે. બૉલીવુડ કૉમેડી એક્શન સીરિયસ અને આશરે દરેક ફિલ્મોના ભાગ રહેલા અજય દેવગનએ તેમના જોરદાર અભિનય માટે ઓળખાય છે. 2 એપ્રિલ 1969એ જન્મેલા અજય દેવગન ઈંડ્સ્ટ્રીમાં એક્શન ...
18
19
છોકરી માની ગઈ તો Cool
નહી તો
કહી દેજે
April Fool
19