શનિવાર, 23 સપ્ટેમ્બર 2023
0

Swastik - સ્વાસ્તિક (સાથિયો) નું પૂજા કે શુભ કાર્યોમાં મહત્વ

બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
0
1
Vishwakarma Puja 2023: વાસ્તુશિલ્પના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, તે વિશ્વકર્મા પૂજા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, ...
1
2
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ઉપયોગમાં લેવાતા પાણીના નળ, શાવર, વોશ બેસિન અને ગીઝરને યોગ્ય દિશામાં રાખવા વિશે વાત કરીશું. પાણી અથવા પાણીથી સંબંધિત આ બધી વસ્તુઓ આપણી દિનચર્યામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો તેને યોગ્ય દિશામાં ...
2
3
Vastu Tips for Griha Pravesh: વાસ્તુશાસ્ત્ર મુજબ ગૃહ પ્રવેશ દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આવો જાણીએ તેના વિશે. વાસ્તુ અનુસાર, ગૃહપ્રવેશના દિવસે ઉપવાસ કરવો જોઈએ, સ્નાન વગેરે કર્યા પછી, વસ્ત્રો, આભૂષણો વગેરે પહેરીને પરિવાર અને મહેમાનોની સાથે ...
3
4
પૌરાણિક માન્યતા અને હિન્દુ ધર્મના મુજબ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે ચાર રાત સૌથી સારી અને શુભ માનવામાં આવી છે. પહેલી દિવાળી, બીજી શિવરાત્રી, ત્રીજી હોળી અને ચોથી મોહરાત્રિ અર્થાત જન્માષ્ટમી. મતલબ આ દિવસો દરમિયાન કરવામાં આવેલ ઉપાય જરૂર સફળ ...
4
4
5
Vatsu tips- આ વાતની ફરિયાદ અનેક લોકોને રહે છે કે કેટલુ પણ ધન કમાવી લો પણ ક્યાક ને ક્યાક ફાલતુ ખર્ચ થઈ જાય છે. શુ તમે જાણો છો કે તેની પાછળનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે. વ્યક્તિના ભાગ્યને બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે
5
6
Vastu Tips For Study Room : આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે સ્ટડી રૂમ સાથે જોડાયેલી કેટલીક અન્ય બાબતો વિશે વાત કરીશું. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટડી રૂમમાં બુકકેસ હોવી પણ જરૂરી છે અને અભ્યાસ કરતી વખતે બાળક બેસી શકે તે માટે યોગ્ય દિશા પણ હોવી જરૂરી છે.
6
7
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે વાત કરીશું કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સૂતી વખતે હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે મુકે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓશિકા નીચે ઘડિયાળ મૂકીને ક્યારેય ...
7
8
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મીઠાના ફાયદા વિશે વાત કરીશું. જ્યારે ઘરના કોઈપણ સદસ્યની તબિયત ખરાબ હોય તો ઘરનું આખું વાતાવરણ નેગેટીવ થઈ જાય છે
8
8
9
Vastu Tips: જાણતા-અજાણતા આપણે ઘણી વાર એવી ઘણી વસ્તુઓ આપણા ઘરમાં જમા કરતા જઈએ છીએ, જેનો ભવિષ્યમાં કોઈ ફાયદો થતો નથી. આપણે તેમને ઘરના કોઈ ખૂણે મુકીને ભૂલી જઈએ છીએ. પરંતુ તમારી આ નાની ભૂલ તમારા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે
9
10
આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂન 2023ના રોજ છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જશે અને 24 નવેમ્બરે દેવુથની એકાદશીના દિવસે જાગશે.
10
11
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો કે કર્જમાં ડૂબેલા છો અને આવા સમયે તમે ઈચ્છો છો કે અચાનક જ ક્યાકથી ધન પ્રાપ્ત થઈ જાય અને તમારી દરેક સમસ્યાનો અંત આવી જાય. તો તમે આ માટે આ 5 ઉપાય અજમાવી શકો છો.
11
12
Vastu Tips: પ્રાચીન કાળથી ઘણી પરંપરાઓ પ્રચલિત છે, જેને આજે પણ લોકો અનુસરે છે. આ પરંપરાઓમાંની એક જૂતા અને ચપ્પલને લગતી પણ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ઘરમાં પ્રવેશતા પહેલા પોતાના જૂતા અને ચપ્પલ બહાર કાઢી લે છે.
12
13
વાસ્તુશાસ્ત્રની આપણા જીવનમાં મહત્વની ભૂમિકા છે. આના દ્વારા જ આપણે ઘરના વાતાવરણને ખુશનુમા અને નકારાત્મક બનાવી શકીએ છીએ. ઉર્જા દૂર કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુમાં દરેક રૂમથી લઈને ઘરના દરેક ખૂણા સુધી મહત્વપૂર્ણ ...
13
14
વાસ્તુ ટિપ્સઃ ઘણીવાર આપણે ઘરની નકામી કે તૂટેલી વસ્તુઓ ઘરની અગાસી પર ફેંકી દઈએ છીએ. આવું કરવું સામાન્ય પણ છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના ઘરને ચમકદાર અને સ્વચ્છ રાખવા માંગે છે. આવી સ્થિતિમાં ઘરની અંદર કોઈપણ પ્રકારની રદ્દી અથવા ભંગાર વસ્તુઓ રાખવાનું ...
14
15
Vastu Tips: મોટાભાગના લોકો પોતાના ઘરમાં એક્વેરિયમ રાખે છે પરંતુ તેઓ વિચાર્યા વગર તેમાં માછલીઓ રાખે છે. જો તમે માછલી રાખવાના શોખીન છો તો ગોલ્ડફિશ અવશ્ય રાખો. વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડફિશને શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે
15
16
Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ ખૂણામાં વાસ્તુ દોષ છે તો રોગ, શોક અને પૈસાની બરબાદીનુ કારણ બની શકે છે. ઘરને સૌથી મહત્વપૂર્ણ સ્થાન કિચન અર્થાત રસોડુ હોય છે. આ એવુ સ્થાન છે જ્યા પરિવારના બધા સભ્યો માટે રસોઈ બને છે.
16
17
અનેક લોકો પોતાના ઘરમાં પૂજા ઘર બનાવે છે. જ્યા પૂજન સામગ્રી સાથે શંખ, ગરૂડ ઘંટી, કોડી, ચંદન બટ્ટી, તાંબાના સિક્કા, આચમન પાણી, ગંગાજળ અને પાણીનો લોટો મુકે છે.
17
18
છોડ ઘરનુ વાતાવરણ શુદ્ધ કરે છે. પણ કેટલાક છોડ એવા પણ છે જે પર્યાવરણ સાથે તમારા ભાગ્યને ચમકાવાઅમાં પણ મદદ કરે છે. વાસ્તુ મુજબ કેટલાક છોડ એવા છે જે આપણા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ લાવવામાં મદદ કરે છે. આ છોડ આપણી આર્થિક પરેશાનીઓ દૂર કરવાની સાથે જ આપણા ...
18
19
બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો.
19