સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

સોમવાર,ડિસેમ્બર 29, 2025
shiva tandav strotra
0
1
Merry Christmas Wishes 2025: ક્રિસમસ ખુશીઓ પ્રેમ અને સૌની સાથે જોડવાનો તહેવાર છે. આ ખાસ અવસર પર જો તમે પણ તમારા દિલની વાત શબ્દોમાં પરોવીને મોકલશો તો તમે દૂર છો એવુ પણ નહી લાગે
1
2
ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ...
2
3

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

બુધવાર,ડિસેમ્બર 24, 2025
જય યદુનંદન જય જગવંદન. જય વસુદેવ દેવકી નન્દન જય યશુદા સુત નન્દ દુલારે. જય પ્રભુ ભક્તન કે દૃગ તારે જય નટ-નાગર, નાગ નથઇયા કૃષ્ણ કન્હઇયા ધેનુ ચરઇયા પુનિ નખ પર પ્રભુ ગિરિવર ધારો. આઓ દીનન કષ્ટ નિવારો વંશી મધુર અધર ધરિ ટેરૌ. હોવે પૂર્ણ વિનય યહ ...
3
4
Christmas Gifts Ideas ક્રિસમસની ખરી મજા સાંતા બનવામાં અને તમારા પ્રિયજનોને ભેટ આપવામાં આવે છે. નાતાલનો તહેવાર ખૂબ જ ખાસ અને ઉત્સાહથી ભરેલો હોય છે.
4
4
5
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
5
6
1. ક્રિસમસ ટ્રી ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે 16વી શતાબ્દીમાં સજાવ્યું હતું. પહેલા ફર વાળા ટ્રી સજાવતા હતા પણ હવે સમય
6
7
Christmas Special ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ કોઈ દાનવ નહી પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે છે. માનવું છે કે આવું કરવાથી ...
7
8

Shiv aarti- આરતી- શિવજીની આરતી

સોમવાર,ડિસેમ્બર 15, 2025
આરતી- શિવજીની આરતી
8
8
9
Aditya Hrudaya Stotra - મકર સંક્રાંતિનો તહેવાર મુખ્ય રૂપે સૂર્યદેવની આરાધના કરવાનો તહેવાર છે. આ દિવસે સૂર્યને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. આ સાથે જ સવારે પૂજા કર્યા પછી આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરી લેવાથી જીવનમાં આવતા બધા અવરોધો દૂર થાય છે અને ...
9
10
કોશિશ કરીશ તો ઉકેલ નીકળશે આજે નહી તો કાલે નીકળશે અર્જુનના તીર જેવુ સાધ મરુસ્થળમાંથી પણ જળ નીકળશે
10
11
Dev Diwali 2025 : કાર્તિક પૂર્ણિમાના તહેવારને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના ઘાટો પર લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પછી ઉજવવામાં આવતો આ તહેવાર દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર દેવતાઓના આગમનનું પ્રતીક માનવામાં આવે છે.
11
12
દેવઉઠની એકાદશી (Dev Uthani Ekadashi 2025) નુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંહી જાગે છે અને શુભ કાર્યો શરૂ થય છે. આ દિવસે સંબંધીઓને અને મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવે છે.
12
13
Dev Deepawali 2025: દેવ દિવાળી 2025 ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. આ દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળી પર ગંગા નદીના કિનારે અથવા ઘરે દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે પૂજા કરવાથી સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ...
13
14
365 Vaat No Divo Kyare Pragtavavo 2025: કારતક પૂર્ણિમાના દિવસે 365 વાટવાળો દિવો પ્રગટાવવાથી એક વિશેષ પરંપરા નિભાવવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તેનુ મહત્વ શુ છે ? તો ચાલો અમે તમને બતાવીએ કે કારતક મહિનાના અંતિમ દિવસે કેમ પ્રગટાવવામાં આવે છે આ ...
14
15
Labh Panchami 2025: દિવાળીના તહેવાર દરમિયાન લાભ પંચમીને ખૂબ જ વિશેષ અને શુભ દિવસ માનવામાં આવે છે. તેને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અથવા લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ એટલે લાભ અથવા લાભ અને સૌભાગ્ય એટલે સૌભાગ્ય.
15
16
Labh Panchami 2025 Wishes in Gujarati - આ દિવસને ગુજરાતી લોકો નવા દિવસ તરીકે ઉજવે છે અને લાભ પાંચમના દિવસે નવા વેપારની શરૂઆત કરે છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહે છે. આ તહેવારને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારમાં લાભ અને જીવનમાં પુણ્ય કમાવવાનો છે.
16
17
પંચાગ મુજબ લાભ પાંચમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ પર ઉજવાય છે. આ દિવસને સૌભાગ્ય પંચમી કે જ્ઞાન પંચમી ના નામથી ઓળખવામાં આવે છે
17
18
Bhai Beej Ni Katha : ભાઈબીજનો તહેવાર, ભાઈબીજ, દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લપક્ષના દ્વિતિયા તિથીએ ઉજવવામાં આવે છે. ભાઈબીજ પર બહેનોએ પોતાના ભાઈઓને તિલક ક્યારે લગાવવું જોઈએ અને આ પવિત્ર તહેવાર પાછળની પોરાણિક કથા જાણવા માટે આ લેખ વાંચો.
18
19
આજે કાર્તિક મહિનાના શુક્લ પક્ષ પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજા ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ગોવર્ધન મહારાજ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજામાં ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખો અને ભૂલો કરવાથી બચો.
19