0
9 દેવીઓની કથા - દેવી ભાગવતમાં અદ્ભૂત વર્ણન
શનિવાર,માર્ચ 25, 2023
0
1
Chaitra Navratri 2023 Upay Day 4: નવરાત્રીના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવશે. આ દિવસે માતા કુષ્માંડાની સાચા મનથી પૂજા કરવી જોઈએ. ત્યારબાદ મનને અનાહત ચક્રમાં સ્થાપિત કરવા માટે માતાના આશીર્વાદ લેવા જોઈએ.
1
2
હિંદુ ધાર્મિક કેલેન્ડર મુજબ, એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રની નવમીના દિવસે થયો હતો. ભગવાન રામનો જન્મદિવસ હોવાથી, ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ હિંદુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.
2
3
- શ્રી રામચંદ્રાયનમ: -
અસ્ય શ્રી રામરક્ષા સ્તોત્ર મહા મંત્રસ્ય
બુધકૌશિક ઋષિ: | શ્રી સીતારામચંદ્રો દેવતા |
અનુષ્ટુપ છંદઃ | સીતાશક્તિઃ | શ્રી હનુમાન્ કીલકમ્ |
શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે શ્રી રામરક્ષા સ્તોત્ર જપે વિનિયોગઃ ||
3
4
Ram Navami 2023: દર વર્ષે રામનવમીનો તહેવાર આખા દેશમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે. શાસ્ત્રો મુજબ ચિત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીના દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. તેથી આ દિવસને ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન રામની વિધિપૂર્વક ...
4
5
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.
5
6
સામગ્રી-
2 પાકા કેળા
1/2 કપ શિંગોડાનો લોટ
1/2 ચમચી શેકેલું જીરૂં પાવડર
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
2 ચમચી દહીં
મીઠું સ્વાદાનુસાર
6
7
Ram Navami- આ તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રના મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનુ જન્મ થયો હતો. તેથી આ શુભ તિથિને ભક્ત લોકો રામનવમીના રૂપમાં ઉજવે છે અને પવિત્ર ...
7
8
Maa Durga Mantra: જો નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનો મંત્ર જાપ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ સાથે સાધકને શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. એટલા માટે તમારે આ દિવસે ચંદ્રઘંટાના મંત્રનો જાપ ...
8
9
નવરાત્રી (Navratri) એટલે નવરાત્રીનું પર્વ વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.
9
10
Chaitra Navratri Upay: આજે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. એવું કહેવાય છે કે જે કોઈ મા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં જીતવાની શક્તિ મેળવી શકે છે. તેનાથી વ્યક્તિની અંદર સંયમ, ધૈર્ય અને પરિશ્રમ ...
10
11
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ
પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
11
12
ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા
12
13
Chaitra Navratri 2023 - નવરાત્રિનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમા ચૈત્ર અને શારદીય નવરાત્રીનુ ખૂબ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે નવરાત્રીમાં ...
13
14
22 માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિમાં, ઘટસ્થાપન સાથે, મા દુર્ગાની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે. કેટલાક લોકો ચૈત્ર નવરાત્રિના પ્રથમ અને અષ્ટમીના દિવસે વ્રત રાખે છે, જ્યારે ઘણા લોકો ચૈત્ર નવરાત્રિમાં આખા 9 દિવસ ...
14
15
ચૈત્રના મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાથી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri 2023) ની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ ...
15
16
Chaitra Navratri Akhand Jyoti: નવરાત્રી દરમિયાન ભક્તો માતાની અખંડ જ્યોત પ્રગટાવે છે. જ્યોતને ઘણા દિવસો સુધી ઓલવ્યા વિના સળગાવી રાખવી એ અખંડ જ્યોત કહેવાય છે.
હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે
16
17
હિન્દુ ધર્મમાં નવરાત્રિ દરમિયાન સાધના અને ઉપાસના કરવાનો સર્વશ્રેષ્ઠ સમય બતાવાયો છે. એવી માન્યતા છે કે સામાન્ય દિવસોમાં કોઈપણ સાધનામાં સિદ્ધિ હાસલ કરવા માટે ઓછામાં ઓછા 40 દિવસની જરૂર હોય છે. બીજી બાજુ નવરાત્રિમાં નવ દિવસ જ અનુષ્ઠાનમાં સફળતા મેળવવા ...
17
18
Navratri 2022 Peepal Tree Remedies: ચૈત્ર નવરાત્રિનો સમય માતાની વિશેષ સાધનાનો હોય છે. જો આ દરમિયાન કંઈક ખાસ ઉપાય કરવામાં આવે તો જીવન સફળ થઈ જાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રિનો સમય માતાની વિશેષ સાધનાનો સમય હોય છે
18
19
ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, ...
19