0

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

શનિવાર,મે 3, 2025
0
1
Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે ખરીદીની સાથે, કેટલાક ઉપાયો પણ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1
2
Akshaya Tritiya 2025:અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને આ દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી, તમને દેવી-દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે આ દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
2
3
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025ના રોજ છે. આ દિવસે અક્ષય યોગ બનવાથી રાશિચક્ર ની 5 રાશિઓને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે
3
4
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ એવો થાય છે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી કે નાશ થતો નથી
4
4
5
અક્ષય તૃતીયા 2025: અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં, આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ તારીખ સાથે ઘણા શુભ સંયોગો જોડાયેલા છે. અક્ષયનો અર્થ એ છે કે જે ક્ષીણ થતું નથી
5
6
અક્ષય તૃતીયાની વ્રત કથા દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ ...
6
7
જો અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન અને ખરીદી કરવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે આ દિવસે કઈ વસ્તુઓનું દાન અને ખરીદી કરવી જોઈએ.
7
8
Akshaya Tritiya 2025 Wishes: આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
8
8
9
Akshaya Tritiya 2025 Daan : અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલના રોજ છે. અક્ષય તૃતીયા પર સોનાનુ દાન કરવાને ખૂબ જ પુણ્યનુ કામ માનવામાં આવે છે
9
10
Baby Names on Shiva Baby Names on Shiva- જો તમે મહાદેવના ભક્ત છો અને બાળકનો જન્મ જો શ્રાવણ મહીના માં થયુ છે તો આ નામોમાથી એક નામ બાળક માટે પસંદ કરી લો... 100 થી વધારે નામ અહીં આપ્યા છે
10
11
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કેટલાક ખાસ નિયમોનુ જરૂર ધ્યાન રાખો. આવુ ન કરવા પર ધન સમૃદ્ધિ અને બરકત જતી રહે છે.
11
12
Akshay Tritiya 2025 : અખાત્રીજ સનાતન ઘર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. દરેક મૂલાંકનાજા તકોને વિશેષ સામગ્રી ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
12
13
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ દિવસ પર સોનુ ખરીદીને ઘરે લાવનારી વ્યક્તિના જીવનમાં આખુ વર્ષ ખુશીઓ કાયમ રહે છે. પણ આજે અમે તમને આ સિવાય કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જેને ખરીદીને ઘરે લાવવાથી ખૂબ ...
13
14
Akshaya Tritiya 2025 Date: અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે મા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાનુ વિધાન છે.
14
15
Hanuman Janmotsav 2025 Upay : હનુમાન જયંતિ પર લાલ રંગના કપડા પહેરવાથી અને દાન કરવાથી મંગલ દોષ શાંત થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજાથી મનોકામનાઓ પૂરી થશે.
15
16
Hanuman Janmotsav 2025 Muhurat Puja Vidhi: આજે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. તો અહીં જાણો આ દિવસે બજરંગબલીની પૂજા કેવી રીતે કરવી. હનુમાન જન્મોત્સવના શુભ સમય અને પૂજા મંત્ર વિશે પણ જાણો.
16
17
શાસ્ત્રો મુજબ કળયુગમાં હનુમાનજીની જ ભક્તિને સૌથી જરૂરી, પ્રથમ અને ઉત્તમ બતાવ્યુ છે. જો તમે ઘરમાં રોજ હનુમાન ચાલીસ્સા વાચો છો તો જાણો કેવી રીતે વાંચવાથી મળશે લાભ
17
18
Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે બજરંગબલીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ મુજબ તમારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.. આવો જાણીએ.
18
19
હનુમાનજીના 12 નામોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ નામોનું સ્મરણ કરવાથી ભક્તોને ઘણા લાભ મળે છે
19