0
ફ્રિજમાં રાખેલો ખોરાક ખાતા હો તો ચેતી જજો
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
0
1
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
- કાચું પપૈયું ગર્ભાવસ્થામાં હાનિકારક હોય છે
- નારિયેળનું પાણી પીવું ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે પણ તેનાથી બાળક ગોરુ થતુ નથી થતું
- ચોકલેટ ખાવાથી બાળકનો રંગ કાળો નથી થતો.
1
2
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
કોવિડ 19 બાળકોથી લઈને વડીલ સુધીને તેમનો શિકાર બનાવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે. તેથી ગર્ભમાં પળી રહ્યા બાળક માટે પણ આ મહામારી ખૂબ ઘાતક સિદ્ધ થઈ શકે છે.
2
3
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
વિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે "પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય". ખાસ વાત એ છે કે ભારત આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડેનું આયોજન કરશે. આ ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં પર્યટન, જાગૃતિ ...
3
4
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને
4
5
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ ખૂબ જ વધુ થાય છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ ...
5
6
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
લાંબા સમયથી એ જોવા મળી રહ્યુ છે કે દુનિયાભરમાં જળ પ્રદૂષણનુ સ્તર વધતુ જ જઈ રહ્યુ છે. માણસોની બેદરકારીને કારણે નદીઓમાં ઝડપથી ગંદકી ફેલાય રહી છે
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
જો તમે પણ ભોજન મોડેથી કરો છો તો ધ્યાન રાખો કે આ ખૂબ ખતરનાક થઈ શકે છે. આ તમારા પાચનતંત્રને બગાડશે જ નહીં, પરંતુ અન્ય ઘણી બીમારીઓ પણ તમને ઘેરી લેશે. તેથી, સાંજે 7:00 થી 9:00 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરો.
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
હાઈ યુરિક એસિડમાં કારેલાનો રસ : પ્યુરિન વધવાની સમસ્યા એવા લોકોમાં રહે છે જેઓ વધુ પડતું પ્રોટીન ખાય છે અને તેને યોગ્ય રીતે પચાવી શકતા નથી. તેને કારણે યુરિક એસિડની સમસ્યા વધી જાય છે અને પછી તે સમય જતાં ગાઉટનું સ્વરૂપ લે છે. આવી સ્થિતિમાં, તમારે ...
8
9
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
દરરોજ સવારે બદામ ખાવાથી શરીરને કેલ્શિયમ, વિટામીન E અને ફેટી એસિડ મળે છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે. ડ્રાય ફ્રૂટ્સ હંમેશા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
અલ્ઝાઈમર રોગ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ રોગ છે, જે સમય જતાં, મગજની યોગ્ય રીતે કાર્ય કરવાની અક્ષમતામાં પરિણમે છે અલ્ઝાઈમરનો રોગ મેમરી, સંદેશાવ્યવહાર, ચુકાદો , વ્યક્તિત્વ અને સમગ્ર જ્ઞાનાત્મક કામગીરીમાં બદલાવ લાવે છે.
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
મોટે ભાગે એવું જોવા મળે છે કે હોર્મોનલ અસંતુલનને કારણે પીરિયડ્સ ચૂકી જાય છે. આ સમસ્યા અચાનક વજન વધવા કે ઘટવાથી થઈ શકે છે.
11
12
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
ડાયાબિટીજમાં ઈસબગોલ - ડાયાબિટીજ એક એવી બીમારી છે જેને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. નહી તો શુગર તમારા શરીરના બાકી અંગોને પણ ખાઈ શકે છે
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
ગણેશજીનો પ્રિય પ્રસાદ- ધીમી આંચ પર પેનમાં એક ટેબલસ્પૂન ઘી મૂકો અને થોડું ગરમ થવા દો.
તપેલીમાં છીણેલું નારિયેળ નાંખો અને તેને બેથી ત્રણ મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહો.
હવે નાળિયેરમાં ગોળ ઉમેરો
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
ગણેશજીનો પ્રિય પ્રસાદ- -નારિયેળ અને માવાના લાડુ
સામગ્રી - પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા.
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
Dehydration and high cholesterol: તમારા દિલની તંદુરસ્તી તમે શું ખાઓ-પીઓ છો તેના પર આધારિત છે. જાણવું જરૂરી છે કે દિલને સ્વસ્થ રાખવા માટે, ઓર્ટરી અને વેન્સને સ્વસ્થ રાખવી જરૂરી છે. પરંતુ, આપણા આહાર અને લાઈફસ્ટાઈલ લગતી ભૂલો તેના સ્વાસ્થ્યને નુકસાન ...
15
16
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
Uric Acid- યૂરિક એસિડનો ઘરેલુ ઈલાજ - પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનુ જ્યારે સેવન કરવામાં આવે છે તો તેનાથી શરીરમાં પ્યૂરિનન્બી માત્રા વધવા માંડે છે.
16
17
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
Monsoon Food- વરસાદના મૌસમ જેટલું રોમાંટિક હોય છે તેમાં રોગો વધવાનો ખતરો પણ તેટલુ જ વધારે હોય છે .આ મૌસમમાં લોકો વાયરલ શરદી-ખાંસી અને ફ્લૂ જેવા રોગોની ચપેટમાં જલ્દી આવી જાય છે. ડાક્ટર્સ કહે છે કે વરસાદના મૌસમમાં દરેક વય્ક્તિને તેમના ખાન-પાનનો ખાસ ...
17
18
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર
ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ ...
18
19
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
સવારે ચા પીવાનો ટ્રેન્ડ ભારતમાં લગભગ દરેક ઘરમાં છે. ચામાં એલચી ઉમેરવાથી ચાના સ્વાદમાં વધારો થાય છે. એલચીની ચા પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
19