મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

મંગળવાર,ડિસેમ્બર 30, 2025
0
1
Paush Putrada Ekadashi 2025: સનાતન ધર્મમાં, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને પોષ પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોષ પુત્રદા એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી, ફળદાયી અને લાભદાયી માનવામાં આવે છે. 2025 માં, આ શુભ તિથિ 30 ડિસેમ્બર, ...
1
2
New Year Mantras:નવા વર્ષના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જોઈએ કે નવા વર્ષના દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
2
3
સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ
3
4
December Ekadashi 2025: હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
4
4
5
Ravivar Na Niyam: રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને તેમને અર્ઘ્ય આપવુ જોઈએ. રવિવારના દિવસે સૂર્યને કમજોર કરનારુ ભોજન ન કરવુ જોઈએ. તેનાથી કુંડળીમાં સૂર્યઓ અશુભ પ્રભાવ પડે છે. ચાલો જાણીએ કે રવિવારે શુ ન ખાવુ જોઈએ ?
5
6
New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે ખૂબ ખાસ હોય છે. કહે છે કે આ દિવસે ઘરની મહિલાઓ પર માતા લક્ષ્મી મહેરબાન રહે છે. દુખ દરિદ્રતાનો મોઢુ નથી જોવુ પડતુ.
6
7
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
7
8

શનિ ચાલીસા - shani chalisa gujarati

શનિવાર,ડિસેમ્બર 27, 2025
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
8
8
9
Saturday Remedies:વર્ષ 2025 નો છેલ્લો શનિવાર 27 ડિસેમ્બરે આવે છે, અને આ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર પણ અમલમાં રહેશે. આ નક્ષત્ર શનિનું નક્ષત્ર છે અને આધ્યાત્મિક જ્ઞાન, ઉદારતા અને સંતુલન માટે શુભ માનવામાં આવે છે. તેથી, શનિવારે કેટલાક સરળ ઉપાયો કરીને, ...
9
10

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

શુક્રવાર,ડિસેમ્બર 26, 2025
santoshi mata vrat katha- વ્રત કથા ઘણા સમય પહેલાની વાત છે. એક વૃદ્ધ સ્ત્રીના સાત પુત્રો હતા. તેમાનાં 6 કમાતા હતા અને એક નકામો હતો.
10
11

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

ગુરુવાર,ડિસેમ્બર 25, 2025
શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન. ૧ શિરડી ગામે શુભ સુંદર ગામ, શ્રી સાંઈબાબાનું છે યાત્રા ધામ. ૨ શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રકટ, જેને પૂજે આજ આખું જગત. ૩ અપૂર્વ સાંઈબાબાનો મહિમાય, ગુણગાન સહુ બાબાના ગાય. ૪
11
12

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

ગુરુવાર,ડિસેમ્બર 25, 2025
સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati કોઈ કહે અયોધ્યા કે, યે રામચંદ્ર ભગવાન હૈં. કોઈ કહતા સાઈ બાબા, પવન પુત્ર હનુમાન હૈં, કોઈ કહતા મંગલ મૂર્તિ, શ્રી ગજાનંદ હૈં સાઈ. કોઈ કહતા ગોકુલ મોહન, દેવકી નન્દન હૈં સાઈ,
12
13
Jingle Bell Song: 25 ડિસેમ્બરે દરેક શોપિંગ મોલ, સ્કૂલ ફંક્શન, ઓફિસ પાર્ટી અને ઘરમાં જિંગલ બેલ્સ વગાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત ખરેખર ક્રિસમસ માટે લખાયું ન હતું? વધુમાં, આખા ગીતમાં ક્રિસમસનો ઉલ્લેખ પણ નથી?
13
14
Merry Christmas Wishes 2025: ક્રિસમસ ખુશીઓ પ્રેમ અને સૌની સાથે જોડવાનો તહેવાર છે. આ ખાસ અવસર પર જો તમે પણ તમારા દિલની વાત શબ્દોમાં પરોવીને મોકલશો તો તમે દૂર છો એવુ પણ નહી લાગે
14
15
આજે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે રજા જાહેર કરાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ ખુબ જ હર્ષોલ્લાસ અને અનેક પ્રકારના પકવાન સાથે આ ઉત્સવ ઉજવે છે.
15
16
Vishnu Chalisa In Gujarati : જો તમારા કામમાં અવરોધો આવી રહ્યા હોય અથવા તમારી ઇચ્છાઓ પૂર્ણ ન થઈ રહી હોય, તો ગુરુવારે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.
16
17
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
17
18
Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ પર શિખ ધર્મના દસમા ગુરૂ શ્રી ગોવિંદ સિંહના પુત્રોની શહીદીને યાદ કરવામાં આવે છે. વીર બાલ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. પહેલીવાર વીર બાલ દિવસ વીર બાલ દિવસ વર્ષ 2022 માં ઉજવવામાં આવ્યો હતો. અહી જાણો ...
18
19
ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ...
19