બુધવાર, 29 જાન્યુઆરી 2025
0

Maha Kumbh: માતાને મળતા પહેલા નાગા સાધુ કરે છે 21 શ્રૃંગાર, જાણો તેમના નામ

બુધવાર,જાન્યુઆરી 29, 2025
0
1
મહાકુંભનુ બીજુ અમૃત સ્નાનના દિવસે મૌની અમાવસ્યાની તિથિ છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવામાં આવનારા શ્રદ્ધાળુ પોતાના પિતરોને જળ વગેરે અર્પિત જરૂર કરે. સાથે જ સાંજે તેમના નામનો દિવો પણ પ્રગટાવે.
1
2
Prayagraj Mahakumbh 2025 : યૂપી એટલે કે ઉત્તર પ્રદેશ પોલીસની છબિને સામન્ય રીતે ખરાબ જ પ્રચારિત કરવામાં આવી છે. ફેક એનકાઉંટર, બર્બરતા અને તમામ પ્રકારની યૂપી પોલીસ વિશે કહેવામા આવી છે. પરંતુ પ્રયાગરાજમાં પોલીસને જે ચેહરો સામે આવી રહ્યો છે.
2
3
Maha Kumbh Live Updates: PM મોદીએ બીજી વખત CM યોગી સાથે કરી વાત, બાબા રામદેવ-હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર કર્યું સ્નાન
3
4
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 2 શાહીસ્નાન થઈ ચૂક્યા છે અને ત્રીજું શાહીસ્નાન 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. શાહી સ્નાનના દિવસે મહાકુંભમાં સ્નાન કરવા ...
4
4
5
મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે બુધવારે સવારે થયેલી ભાગદોડ પછી ચારેબાજુ ચીસો અને બૂમાબૂમ હતી . ભીડનું દબાણ એટલું બધું હતું કે ભક્તો લાચાર દેખાતા હતા
5
6
Maha Kumbh Stampedes: પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓનો આનંદ ત્યારે ગમમાં ફેરવાઈ ગયો જ્યારે અચાનક ભાગદોડ મચી ગઈ.
6
7
Kumbh Mela 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે. આવી સ્થિતિમાં, બધા 13 અખાડાઓએ અમૃત સ્નાન રદ કરી દીધું છે
7
8
Mauni Amavasya 2025: 29 જાન્યુઆરીનો દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ દિવસ મૌની અમાવસ્યા છે. જાણો અમાસ પર કયો દીવો પ્રગટાવવો જોઈએ અને તેના ફાયદા શું છે.
8
8
9
Happy Mauni Amavasya 2025 Wishes Images, Quotes, Status, Messages, Photos: 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે. આ દિવસે તમારા પરિજનો, મિત્રોને મોકલો ખાસ શુભેચ્છા સંદેશ.
9
10
મહાકુંભ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમના પવિત્ર જળમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ શ્રદ્ધાળુ ડુબકી લગાવી ચુક્યા છે. મહાકુંભનો આજે 16મો દિવસ છે અને શ્રદ્ધાળુઓનુ ટોળુ અત્યાર સુધી જોવા મળી રહ્યુ છે. ફક્ત આજની સવાર 8 વાગ્યા સુધી 45.50 લાખ ...
10
11
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના મહાસ્નાન માટે તૈયારી યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટ્રૈફિક મેનેજમેંટને લઈને પોલીસ સતત સચેત છે. આવામાં ભીડને મેનેજ કરવા માટે ગાડીઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકોને આસ્થાની ડુબકી ...
11
12
દ્રૌપદીના પાંચ પતિ સાથે કેવી રીતે સંબંધો હતા, અર્જુનને ત્યારે સજા થઈ કદાચ દ્રૌપદી ભારતની પ્રથમ મહિલા છે જેને પાંચ પતિ હતા? અથવા તેણીએ પાંચ માણસો સાથે સંબંધ કરતી હતી? પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આજના લોકો સમજે છે કે દ્રૌપદીએ લગ્ન માત્ર અર્જુન ...
12
13
પ્રયાગરાજના રસ્તાઓ મહા કુંભના ત્રીજા સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર ત્રિવેણીમાં સ્નાન કરવા દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી આવતા ભક્તોની ભીડથી ભરેલા છે. બુધવારે મૌની અમાવસ્યાના દિવસે આઠથી દસ કરોડ લોકો સંગમમાં સ્નાન કરશે તેવો મેળા વહીવટી તંત્રનો અંદાજ છે
13
14
છતરપુર રેલવે સ્ટેશન પર મહાકુંભ જનારા મુસાફરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. એવુ બતાવાય રહ્યુ છે કે ટ્રેનના દરવાજા અંદરથી બંધ હતા. જ્યારબાદ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોએ ટ્રેન પર પત્થરમારો કર્યો. આ દરમિયાન અનેક બારીઓના કાચ પણ તોડી નાખ્યા.
14
15
મમતા કુલકર્ણીના કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક પછી એક, સંતો અને ઋષિઓ આના પર વાંધો ઉઠાવી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે કોઈ એક દિવસમાં સંત કેવી રીતે બની ગયું. આ ક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા રામદેવ પણ આ જ ...
15
16
Sawan Shivratri : માસિક શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ-વિધાનથી ભોલે બાબાની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જ મહાદેવ તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.
16
17
Gupt Navratri 2025 Date: માઘ ગુપ્ત નવરાત્રીમાં, દેવી માતાની 10 મહાવિદ્યાઓની ગુપ્ત પૂજા કરવામાં આવે છે. માઘ મહિનાના આ દિવસથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો અહીં જાણો ઘટસ્થાપનની તારીખ અને શુભ મુહુર્ત
17
18
Vasant Panchami 2025: હિન્દુ ધર્મમાં વસંત પંચમીના તહેવારનુ વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની ઉપાસના કરવામાંઆવે છે. આવુ કરવાથી બુદ્ધિ અને વિદ્યાનો આશીર્વાદ મળે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ વસ્તુઓ નુ દાન કરવુ ખૂબ લાભકારી રહે છે.
18
19
પ્રયાગરાજમાં આયોજિત મહા કુંભ મેળો હંમેશા તેના વિવિધ પાસાઓ માટે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે મહા કુંભમાં વધુ એક ચહેરો ચર્ચાનો વિષય બન્યો છે
19