0
Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર
મંગળવાર,એપ્રિલ 22, 2025
0
1
Chandrama Upay: દરેક દિવસ એક ગ્રહનુ સ્વરૂપ હોય છે. નક્ષગ્ત્ર જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રમાને પણ ગ્રહ પિંડ જ માનવામાં આવે છે. કુંડળીના મુજબ ગ્રહોની સ્થિતિની ઊંડી અસર આપણા જીવન પર પડે છે. સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવને...
1
2
Varuthini Ekadashi Kab Hai : વરુથિની એકાદશી વૈશાખ કૃષ્ણ એકાદશી તિથિને ઉજવાય છે. સૌભાગ્ય આપનરી અને બધા પાપોનો નાશ કરનારી વરુથિની એકાદશી ક્યારે રાખવામાં આવશે. પારણનો સમય ક્યાથી ક્યા સુધીનો છે અને વરુથિની એકાદશીની પૂજા વિધિ શુ છે જાણો અહી...
2
3
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, મૃત્યુ પછી 12 દિવસ સુધી શોક મનાવવામાં આવે છે. બાર દિવસનો આ સમય બારમાની વિધિ તરીકે ઓળખાય છે
3
4
Vishnu Puran: વિષ્ણુ પુરાણ અનુસાર, કળિયુગના અંતમાં એક ભયંકર રાત્રિ આવશે જે બધું જ નષ્ટ કરી દેશે. આ રાત વિનાશની નિશાની હશે અને દુનિયામાં અંધકાર ફેલાશે.
4
5
Easter sunday - અસંખ્ય મીણબત્તીઓ પ્રગટાવીને પ્રભુ ઈસુમાં તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. આ જ કારણ છે કે અમે ઇસ્ટર પર અમારા ઘરોમાં સુશોભિત મીણબત્તીઓ પ્રગટાવીએ છીએ અને તેને અમારા મિત્રો સાથે શેર કરીએ છીએ. શેરિંગ એ લોકપ્રિય પરંપરા છે.
5
6
Shaniwar Upay: જો તમારા ઘર અને પરિવારમાં તમામ પ્રકારની સમસ્યાઓ ચાલી રહી છે, તો શનિવારે આ સરળ ઉપાયો ચોક્કસ અજમાવો. આ કરવાથી, બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે.
6
7
જ્યોતિષ માન્યતાઓ મુજબ પાંચ નક્ષત્રોના મેળથી બનનારા યોગને પંચક કહેવામાં આવે છે. આ દરમિયાન ચન્દ્રમાં ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં વિચરણ કરે છે. આ અવધિ લગભગ 5 દિવસની હોય છે. આવામાં ચાલો જાણી પંચક ક્યાથી ક્યા સુધી ...
7
8
Friday Remedies: જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો શુક્રવારે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
8
9
Good Friday 2025: ગુડ ફ્રાઈડેનો દિવસ ભગવાન ઈસુના બલિદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને સ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા. ગુડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરીને શોક વ્યક્ત કરે છે.
9
10
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કેટલાક ખાસ નિયમોનુ જરૂર ધ્યાન રાખો. આવુ ન કરવા પર ધન સમૃદ્ધિ અને બરકત જતી રહે છે.
10
11
Akshay Tritiya 2025 : અખાત્રીજ સનાતન ઘર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. દરેક મૂલાંકનાજા તકોને વિશેષ સામગ્રી ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
11
12
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ દિવસ પર સોનુ ખરીદીને ઘરે લાવનારી વ્યક્તિના જીવનમાં આખુ વર્ષ ખુશીઓ કાયમ રહે છે. પણ આજે અમે તમને આ સિવાય કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જેને ખરીદીને ઘરે લાવવાથી ખૂબ ...
12
13
Good Friday 2025- ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ગુડ ફ્રાઇડે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર,
13
14
15
શંખ ચક્ર કર ગદા વિરાજે, દેખત દૈત્ય અસુર દલ ભાજે ।
સત્ય ધર્મ મદ લોભ ન ગાજે, કામ ક્રોધ મદ લોભ ન છાજે ॥
15
16
Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને ...
16
17
Sankashti Chaturthi Vrat 2025: દર મહિનાના કૃષ્ણ પક્ષમાં સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓનો ઉકેલ પણ મળે છે.
17
18
Akshaya Tritiya 2025 Date: અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે મા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાનુ વિધાન છે.
18
19
તમે ટ્રેનમાં કિન્નરોને પૈસા આપવા પર લોકો તેમને આશીર્વાદ આપવા લાગે છે અને તેમના આશીર્વાદની અસર બહુ જલ્દી દેખાવા લાગે છે, પરંતુ શું તમે તેમના મોઢામાંથી નીકળતી પૌરાણિક કથાઓ વિશે વિચાર્યું છે?
19