સોમવાર, 3 નવેમ્બર 2025
0

ક્યાથી આવી કાજુ કતરી, શિવાજી મહારાજે બનાવડાવી કે જહાંગીરે ખાધી

મંગળવાર,ઑક્ટોબર 14, 2025
0
1
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
1
2
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
2
3
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
3
4
Kargil war- કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મે થી 26 જુલાઈ 1999 દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (LOC) પર અન્યત્ર લડવામાં આવ્યું હતું
4
4
5
આપણે બધા જાણીએ છીએ કે એક સમાજ શું છે અને એનું મહત્વ એક વ્યક્તિ માટે શું છે. પર જો ના જાણતા હો! તો ગૂગલ ની ભાષા માં સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો.
5
6
ગુજરાતના પ્રવાસ સ્થળો વિશે જાણવા માટે શિવરાજપુર બીચ, shivrajpur beach, પીરોટન બેટ, Pirotan island, saputara, કૈલાશ માનસરોવર યાત્રા, Kailash mansarovar yatra, Diu, દીવ
6
7
International Labour Day નું નામ તમે સાંભળ્યું જ હશે કે દર વર્ષે 1લી મેના રોજ રજા મળે છે. પરંતુ તે માત્ર જાહેર રજા નથી. આ દિવસની ઉજવણી પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ હેતુ છે. તે ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ વર્ષની થીમ પણ પસંદ કરવામાં આવી છે. ચાલો ...
7
8
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.
8
8
9
Gujarat Day 2025 Wishes in Gujarati: જ્યારે ભારતને બ્રિટિશ સરકારના શાસનમાંથી આઝાદી મળી, ત્યારે આઝાદી પછી ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાત (Gujarat) બોમ્બે પ્રેસિડેન્સી(Bombay Presidency)નો ભાગ હતા.
9
10
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
10
11
ગુજરાતના મહાન કવિઓ તેમજ મહાન લેખકો થઈ ગયાં તેમાંથી કોઈએ ગુજરાત વિશે ખુબ જ સુંદર પંક્તિઓની રચના કરી હતી. તેમાંથી આજે ગુજરાત દિને મને કવિ નર્મદની કવિતા અચાનક યાદ યાદ આવી જેમણે ગુજરાતની ગાથા ગાતી એક સુંદર કવિતાની સુંદર શબ્દોમાં...
11
12
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
12
13
આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...
13
14
ગણતંત્ર દિવસનો તહેવાર ભારત માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે પ્રથમ ગણતંત્ર દિવસની પરેડ ક્યાં થઈ હતી?
14
15
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 76માં પ્રજાસત્તાક દિવસે ઘેરા બદામી રંગનો બંધ ગળાનો કોટ અને સફેદ કુર્તા-પાયજામા સાથે લાલ-પીળી પાઘડી પહેરી હતી અને ખાસ પ્રસંગોએ તેજસ્વી અને રંગબેરંગી પાઘડી પહેરવાની તેમની પરંપરા ચાલુ રાખી હતી.
15
16
Padma Awards 2025: 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્ર સરકારે આ વર્ષે આપવામાં આવનાર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે કુલ 139 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. આમાં ગુજરાતના આઠ વ્યક્તિત્વોને સ્થાન મળ્યું છે. પદ્મ ...
16
17
આ વખતે, પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી કુલ 26 ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ૧૬ રાજ્યો તેમજ ૧૦ મંત્રાલયો અને વિભાગોના અનોખા વિષયો સાથેના ટેબ્લોનો સમાવેશ થશે.
17
18
Unique names for baby girl on Republic Day પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું બંધારણ વર્ષ 1950માં અમલમાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, જો
18
19
Republic Day - દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, રાષ્ટ્રપતિ દિલ્હીના ફરજ માર્ગ પર ધ્વજ ફરકાવે છે અને ત્યાં પરેડનું આયોજન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ
19