0
Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા
શુક્રવાર,જાન્યુઆરી 23, 2026
0
1
શુક્રવાર,જાન્યુઆરી 23, 2026
Unique names for baby girl on Republic Day પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું બંધારણ વર્ષ 1950માં અમલમાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, જો
1
2
શુક્રવાર,જાન્યુઆરી 23, 2026
ગણતંત્ર દિવસનો તહેવાર ભારત માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે પ્રથમ ગણતંત્ર દિવસની પરેડ ક્યાં થઈ હતી?
2
3
ગુરુવાર,જાન્યુઆરી 22, 2026
ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ
પ્રજાસત્તાક દિવસ, દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જેને દરેક ભારતીય સંપૂર્ણ ઉત્સાહ, ઉત્સાહ અને આદર સાથે ઉજવે છે. એક રાષ્ટ્રીય તહેવાર હોવાને કારણે, તે દરેક ધર્મ, સંપ્રદાય અને ...
3
4
બુધવાર,જાન્યુઆરી 21, 2026
Republic Day (Gantantra Diwas) 2026: ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસનુ આયોજન કરવામાં આવે છે. આ ઐતિહાસિક દિવસ 1950 માં ભારતેય સંવિઘાનને અપનાવવાનુ પ્રતીક છે. જેને રાષ્ટ્રને એક લોકતાંત્રિક ગણરાજ્યમાં બદલવાનુ કામ કર્યુ હતુ. આ લેખમાં ...
4
5
બુધવાર,જાન્યુઆરી 21, 2026
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
5
6
બુધવાર,જાન્યુઆરી 21, 2026
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
6
7
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે
7
8
કાજુ કતલી : દિવાળી હોય કે લગ્નની મોસમ, કાજુ કતલીની ચમકતી ચાંદીનો આવરણ જોઈને મોંઢામાં પાણી આવી જાય છે. કાજુ, ખાંડ અને ઘીથી બનેલી આ પાતળી, હીરાની ધારવાળી મીઠાઈ ભારતની સૌથી પ્રિય મીઠાઈઓમાંની એક છે.
8
9
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
9
10
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
10
11
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
11
12
Kargil war- કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મે થી 26 જુલાઈ 1999 દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (LOC) પર અન્યત્ર લડવામાં આવ્યું હતું
12
13
આપણે બધા જાણીએ છીએ કે એક સમાજ શું છે અને એનું મહત્વ એક વ્યક્તિ માટે શું છે. પર જો ના જાણતા હો! તો ગૂગલ ની ભાષા માં સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો.
13
14
ગુજરાતના પ્રવાસ સ્થળો વિશે જાણવા માટે
શિવરાજપુર બીચ, shivrajpur beach, પીરોટન બેટ, Pirotan island, saputara, કૈલાશ માનસરોવર યાત્રા, Kailash mansarovar yatra, Diu, દીવ
14
15
International Labour Day નું નામ તમે સાંભળ્યું જ હશે કે દર વર્ષે 1લી મેના રોજ રજા મળે છે. પરંતુ તે માત્ર જાહેર રજા નથી. આ દિવસની ઉજવણી પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ હેતુ છે. તે ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ વર્ષની થીમ પણ પસંદ કરવામાં આવી છે. ચાલો ...
15
16
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
16
17
Gujarat Day 2025 Wishes in Gujarati: જ્યારે ભારતને બ્રિટિશ સરકારના શાસનમાંથી આઝાદી મળી, ત્યારે આઝાદી પછી ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાત (Gujarat) બોમ્બે પ્રેસિડેન્સી(Bombay Presidency)નો ભાગ હતા.
17
18
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
18
19
ગુજરાતના મહાન કવિઓ તેમજ મહાન લેખકો થઈ ગયાં તેમાંથી કોઈએ ગુજરાત વિશે ખુબ જ સુંદર પંક્તિઓની રચના કરી હતી. તેમાંથી આજે ગુજરાત દિને મને કવિ નર્મદની કવિતા અચાનક યાદ યાદ આવી જેમણે ગુજરાતની ગાથા ગાતી એક સુંદર કવિતાની સુંદર શબ્દોમાં...
19