0
દાંડી માર્ચની શરૂઆત કોણે અને ક્યારે કરી જાણો
બુધવાર,માર્ચ 10, 2021
0
1
મંગળવાર,જાન્યુઆરી 26, 2021
Republic Day 2021- રિપબ્લિક ડે પર ખાસ મેસેજ
1
2
સોમવાર,જાન્યુઆરી 25, 2021
દેશપ્રેમ સૌના દિલમાં હોય છે પણ એવા કેટલા લોકો હોય છે જે દેશ માટે જીવ આપી શકે. જે લોકો દેશ માટે જીવ આપવા તૈયાર રહે છે તેમાંથી મોટાભાગના ભારતીય સેનામાં સામેલ થઈ જાય છે. બહરતીય સેના રાષ્ટ્ર માટે જીવે છે અને પોતાના જીવ પર રમીને બીજાનો જીવ બચાવે છે. આખા ...
2
3
સોમવાર,જાન્યુઆરી 25, 2021
26મી જાન્યુઆરી- ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા માટે સુંદર પોસ્ટર
3
4
સોમવાર,જાન્યુઆરી 25, 2021
ભારત મારો દેશ છે.
બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
4
5
સોમવાર,જાન્યુઆરી 25, 2021
આદરણીય પ્રિંસિપલજી... આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો.. આજે આપણે બધા અહી ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. દરેક વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનારો ગણતંત્ર દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વમાંથી એક છે. જેને દરેક ભારતવાસી સંપૂર્ણ ઉત્સાહ, ...
5
6
રવિવાર,જાન્યુઆરી 24, 2021
પ્રજાસત્તાક દિવસ જેવા મોટાભાગના પ્રસંગોએ, કાર્યક્રમો થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોને ભાષણ આપવા માટે સ્ટેજ પર જવાની જરૂર પણ હોય છે. જો તમે પણ પ્રજાસત્તાક અમે દિવસના દિવસે ક્યાંક ભાષણ આપવા જઈ રહ્યા છીએ, તેથી ચાલો અમે તમને થોડી મદદ કરીએ અને તમને ...
6
7
રવિવાર,જાન્યુઆરી 24, 2021
રમેશચંદ્ર લાહોટી
(સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ)
ભારતના લોકોએ ભારતને સંપૂર્ણ સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે બંધારણ અપનાવ્યું, અમલ કર્યું અને સમર્પણ કર્યું. ભારતના લોકોએ આ લોકશાહી પ્રજાસત્તાક અને બંધારણમાંથી અપેક્ષા રાખી છે કે ...
7
8
શનિવાર,જાન્યુઆરી 23, 2021
સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે ...
8
9
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત ...
9
10
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. તેમણે પહેલા ભારતીય સશસ્ત્ર બળની સ્થાપના કરી હતી જેનુ નામ આઝાદ હિંદ ફોજ રાખ્યુ હતુ. તેમની તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા ના નારા સાથે ભારતીય દિલોમાં દેશભક્તિની ભાવનાની વધુ બળવાન રહેતી ...
10
11
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
26 જાન્યુઆરી, 1950 ના રોજ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21-તોપોની સલામી બાદ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારતીય પ્રજાસત્તાકના ઐતિહાસિક જન્મની જાહેરત કરી. બ્રિટીશ શાસનથી છૂટકારો મેળવ્યાના 894 દિવસ પછી, આપણો દેશ સ્વતંત્ર બન્યો. ત્યારથી ...
11
12
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો.
જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો.
યાદ કરો કાળા પાણીને.
અંગ્રેજોની મનમાનીને,
ઘાંચીના બળદની જેમ તેલ કાઢતો
સાવરકર પાસેથી બલિદાનીને
12
13
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
કોણ કહે છે કે આપણી પાસે સ્વતંત્રતા નથી .... જરૂર વાંચો
13
14
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર ...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
ભારત, ભારત, હિન્દુસ્તાન, હિન્દુસ્તાન અથવા ભારત માતાને કોઈ પણ નામથી બોલાવો, પરંતુ ભાવના દરેક ભારતીયના મનમાં ગુંજી ઉઠે છે, કે આપણા વિશ્વના બધા સારા હિન્દુસ્તાન…. દરેક નાગરિકને માતૃભૂમિ પ્રત્યે આવી ભાવના રાખવી હિતાવહ છે, પરંતુ ભારતની કેટલીક લાક્ષણિકતાઓ ...
15
16
મંગળવાર,જાન્યુઆરી 5, 2021
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
16
17
26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન લાગુ પડ્યુ હતુ. કોઈપણ દેશનું સંવિધાન ત્યાની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની ગતિવિધિઓને સમજવામાં મદદરૂપ હોય છે. શુ તમે જાણો છો કેટલાક દેશોના સંવિધાન વિશે.. કે તે ક્યારે લાગુ થયા ક્યારે તેમના સંશોધન થયા અને એ ...
17
18
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
Republic Day-પ્રજાસત્તાક દિવસ જાણો -ત્રિરંગા વિશે રસપ્રદ વાતો...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ - પ્રજાસત્તાક દિવસનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. તમે જાણો છો આવું શું થયું કે ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીના દિવસે જ ...
19