0
કોણ છે જગદીશ બાંગરવા ? 10 મુ ફેલ થયા બાદ બન્યા IPS, મેવાણીના આરોપોએ વધારી મુશ્કેલી, સમગ્ર ગુજરાતમાં ચર્ચા
શુક્રવાર,એપ્રિલ 3, 2026
0
1
રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટીએ ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે અને રાજ્યસભામાં તેમના સ્થાન પર અશોક મિત્તલને પાર્ટી તરફથી બોલવાનો સમય આપવાની અપીલ કરી છે.. જેના પર તેમણે કહ્યુ કે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
1
2
રિપોર્ટ મુજબ ફરહત અને તેમની પુત્રીઓ પરિવારના અન્ય સભ્યો સાથે બુધવારે રાત્રે પુલ પાસે ગઈ હતી. થોડી મિનિટ બાદ તે પુલમાં ડુબેલી મળી, સ્થાનીક લોકો અને સંબંધીઓએ તેમને તરત જ બહાર કાઢ્યા અને વારંગલના એમજીએમ હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યા ડોક્ટરોએ તેમને મૃત ...
2
3
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
3
4
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગે આજે આગામી એક કલાકમાં રાજ્યના 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે.
4
5
Gujarat Porbandar Liquor News: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં હવે દારૂ પીરસવામાં આવી શકે છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે પોરબંદરમાં દારૂના વેચાણ માટે પરવાનગી આપી છે. સરકારના નિર્ણય બાદ, પોરબંદરની એક થ્રી સ્ટાર હોટલને પણ દારૂની પરમિટ ...
5
6
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે
તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા
સદા તમારા પર બની રહે
તમે આમ જ હસતા રહો
ગુડ ફ્રાઈડે
6
7
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
7
8
Pakistan Oil Crisis amid US-Iran War: અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનમાં તેલ અને ગેસનું સંકટ, પાકિસ્તાન સરકારે પણ કેરોસીનના ભાવમાં પ્રતિ લિટર 34.08 રૂપિયાનો વધારો કરીને 457.80 રૂપિયા પ્રતિ લિટર કર્યો.
8
9
છત્રપતિ શિવાજી મહારાજે 8 વખત લગ્ન કર્યા હતા. છત્રપતિ શિવાજીનું મૃત્યુ 3 એપ્રિલ, 1680 ના રોજ ગંભીર બીમારીને કારણે થયું હતું. આ મહિનો તેમની પુણ્યતિથિને સમર્પિત છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પણ શિવાજીની વીરતાને નમન કર્યા.
9
10
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે ઈરાન માટે સમાધાન કરવાનો સમય આવી ગયો છે.
10
11
Isudan Gadhvi Arrested: ગુજરાતમાં, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. બુધવારે ઇસુદાન ગઢવી પાર્ટીના કાર્યકરો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે શરૂઆતમાં ગઢવીની અટકાયત કરી હતી પરંતુ ...
11
12
Gujarat Politics News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત સાથે એક વિચિત્ર રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. બુધવારે ચૂંટણી પંચે સમયપત્રક જાહેર કર્યું તે પહેલાં જ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના વડોદરા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પક્ષમાં જોડાયા. VHP ...
12
13
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જમીન મહેસૂલ ક્ષેત્રે એક ઐતિહાસિક સુધારો કર્યો છે. "જમીન મહેસૂલ અધિનિયમ-1879" ની કલમ 135-D માં ફેરફાર કરીને હવે કાયદેસરના જમીન કે મિલકતના સોદાઓમાં 30 દિવસની ફરજિયાત નોટિસના સમયગાળાને નાબૂદ કરવામાં ...
13
14
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
14
15
Iran-US War: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મેં એ કર્યું જે કોઈ અન્ય યુએસ રાષ્ટ્રપતિ કરી શક્યું નહીં. ઓબામાએ ઈરાનને 1.7 બિલિયન ડોલર આપ્યા. મેં મારા પહેલા કાર્યકાળ દરમિયાન ઈરાની જનરલ સુલેમાનીને માર્યો, નહીંતર ઈરાન અત્યાર સુધીમાં પરમાણુ બોમ્બ ...
15
16
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 2 એપ્રિલ, ગુરૂવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા ...
16
17
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ 2 એપ્રિલ, 2026 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગબલીની પૂજા અને વિધિ મુજબ તેમને દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે તમારી રાશિ અનુસાર દાન કરવું શુભ ...
17
18
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આગામી 26 મી એપ્રિલે રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા હાથ ...
18
19
મઉગંજમાં સાસુ-સસરા વિવાદ દરમિયાન વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો. ત્યારબાસ સસરાની તબિયત ખરાબ થઈ ગઈ. તેઓ લોહીની ઉલ્ટીઓ કરવા લાગ્યો. હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ સસરાનુ મોત થઈ ગયુ.
19