Gujarati News

રવિવાર, 5 એપ્રિલ 2026
0

પેટાચૂંટણી 2026: વિજય મુહૂર્તમાં હર્ષદ પરમારનું નામાંકન; પિતાના વારસા અને ભાજપના ગઢને સાચવવાનો પડકાર

શનિવાર,એપ્રિલ 4, 2026
harshad parmar
0
1
સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારના વીડિયો સામે આવતા રહે છે. તેમાથી કેટલીક એવી દુર્ઘટના હોય છે જેનો વીડિયો ખૂબ જ દર્દનાક હોય છે
1
2
ઓડિશામાં માછીમારીનો એક અકસ્માત થયો. એક જીવંત માછલી એક યુવાનના ગળામાં ફસાઈ ગઈ, જેના કારણે તેનું મોત નીપજ્યું.
2
3
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મુલાકાતનો સમય માંગતા રાજ્યના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
3
4
ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-1માં પ્રવેશની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે
4
4
5
ભારતીય જનતા પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. પક્ષની શિસ્ત સમિતિએ લીધેલા નિર્ણય મુજબ
5
6
Iran-US War: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા ગયેલા પાકિસ્તાનની આશાઓને તેહરાને મોટો ઝટકો આપ્યો છે. ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થતા અને ટ્રંપની શરતોને ઠોકર મારી છે.
6
7
Weather Update: એપ્રિલ મહિનામાં હવામાન સંતાકૂકડી રમી રહ્યું છે. આ દિવસોમાં હવામાન એટલું અણધાર્યું છે કે સળગતા સૂર્ય અને ગરમી વચ્ચે, અચાનક ઠંડા વરસાદનો અનુભવ થાય છે. દર વર્ષની જેમ, એસી ચાલુ પણ કરવામાં આવ્યું નથી. કેટલીક જગ્યાએ, તડકો છે, તો કેટલીક ...
7
8
મહારાષ્ટ્રના નાશિકમાં એક દુ:ખદ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, નાશિકના ડિંડોરી તાલુકામાં એક કાર કૂવામાં પડી જતાં નવ લોકોના મોત થયા છે
8
8
9
IPS Jagdish Bangarwa News: ગુજરાતના રાજકોટમાં ડીસીપી ક્રાઈમની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. આ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે છે. મેવાણીનો આરોપ છે ...
9
10
રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટીએ ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે અને રાજ્યસભામાં તેમના સ્થાન પર અશોક મિત્તલને પાર્ટી તરફથી બોલવાનો સમય આપવાની અપીલ કરી છે.. જેના પર તેમણે કહ્યુ કે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
10
11
રિપોર્ટ મુજબ ફરહત અને તેમની પુત્રીઓ પરિવારના અન્ય સભ્યો સાથે બુધવારે રાત્રે પુલ પાસે ગઈ હતી. થોડી મિનિટ બાદ તે પુલમાં ડુબેલી મળી, સ્થાનીક લોકો અને સંબંધીઓએ તેમને તરત જ બહાર કાઢ્યા અને વારંગલના એમજીએમ હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યા ડોક્ટરોએ તેમને મૃત ...
11
12
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
12
13
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગે આજે આગામી એક કલાકમાં રાજ્યના 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે.
13
14
Gujarat Porbandar Liquor News: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં હવે દારૂ પીરસવામાં આવી શકે છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે પોરબંદરમાં દારૂના વેચાણ માટે પરવાનગી આપી છે. સરકારના નિર્ણય બાદ, પોરબંદરની એક થ્રી સ્ટાર હોટલને પણ દારૂની પરમિટ ...
14
15
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા સદા તમારા પર બની રહે તમે આમ જ હસતા રહો ગુડ ફ્રાઈડે
15
16
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
16
17
Pakistan Oil Crisis amid US-Iran War: અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનમાં તેલ અને ગેસનું સંકટ, પાકિસ્તાન સરકારે પણ કેરોસીનના ભાવમાં પ્રતિ લિટર 34.08 રૂપિયાનો વધારો કરીને 457.80 રૂપિયા પ્રતિ લિટર કર્યો.
17
18
છત્રપતિ શિવાજી મહારાજે 8 વખત લગ્ન કર્યા હતા. છત્રપતિ શિવાજીનું મૃત્યુ 3 એપ્રિલ, 1680 ના રોજ ગંભીર બીમારીને કારણે થયું હતું. આ મહિનો તેમની પુણ્યતિથિને સમર્પિત છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પણ શિવાજીની વીરતાને નમન કર્યા.
18
19
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે ઈરાન માટે સમાધાન કરવાનો સમય આવી ગયો છે.
19