0
BRICS પર ફરી ભડક્યા ટ્રમ્પ, 10% ટેરિફની ધમકી આપતા કહ્યું, "ડોલરનો દરજ્જો ગુમાવવો એ વિશ્વ યુદ્ધ હારવા જેવું હશે"
શનિવાર,જુલાઈ 19, 2025
0
1
પાકિસ્તાનમાં વર્તમાન સમયમાં સ્થિતિ કેટલી ખરાબ છે ? તેના કયા ક્ષેત્રોને ચોમાસામાં પ્રાકૃતિક આપદાનો સામનો કરવો પડી રહ્યો છે ?
1
2
દિલ્હીમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં એક માલિક બજારમાં પોતાના પાલતૂ ડૉગ જર્મન શેફર્ડને લાવારિસ હાલતમાં છોડી ગયુ. માલિક ગયા પછી તેણે ન કશુ ખાધુ કે પીધુ. બસ એકટક જોતો રહ્યો.. જ્યા તેનો માલિક ગયો હતો.
2
3
2 August 2027 Solar Eclipse : દિવસે જો રાત થઈ જાય અને સૂરજ પૂરા 6 મિનિટ સુધી ન દેખાય તો તમને કેવું લાગશે. 2 ઓગસ્ટ 2027 ના રોજ, આખું વિશ્વ અંધકારમાં ડૂબી જશે. આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ થશે. આ પ્રકારનું સૂર્યગ્રહણ આગામી 100 વર્ષ સુધી પણ જોવા નહીં મળે. ...
3
4
અમરનાથ યાત્રાળુઓનો ૧૬મો જૂથ પણ આજે ૭૯૦૮ શ્રદ્ધાળુઓ સાથે યાત્રા માટે રવાના થયો હતો. આ દરમિયાન, વડા પ્રધાન મોદી આજે બિહારના તેમના પ્રવાસ પર મોતીહારી પહોંચ્યા હતા. તેમણે મોતીહારીમાં રોડ શો કરીને લોકો અને ભાજપ કાર્યકરોનું મનોબળ વધાર્યું હતું.
4
5
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા છે અને 290થી વધુ લોકો ઘાયલ થયા છે.
5
6
કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલની અટકાયત કરી છે.
6
7
યુપીમાં આ સમયે ચોમાસુ પૂરજોશમાં છે. ગુરુવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં દિવસભર ભારે વરસાદ પડ્યો. સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. નદીઓના પાણીનું સ્તર પણ વધી રહ્યું છે.
7
8
Simhastha 2028 in Ujjain Date Announced: સિંહસ્થ 2028ને લઈને ઉજ્જૈનથી રાજઘાની સુધી તૈયારીઓ ઝડપી થઈ ગઈ છે. એમપીના સીએમ ડૉ. મોહન યાદવે સિંહસ્થની તારીખોનુ એલાન કર્યુ છે. 3 શાહી સ્નાન થશે.. જાણો સિંહસ્થ 2028 વિશે એ બધુ જ જે આપ જાણવા માંગો છો.
8
9
રાજધાની દિલ્હી બાદ હવે બેંગ્લોરની શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. જેના પછી શહેર પોલીસ એલર્ટ પર છે. શહેરભરની શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
9
10
બિહારની રાજધાની પટનાની પારસ હોસ્પિટલમાં ચંદન મિશ્રાની હત્યાથી સનસનાટી મચી ગઈ છે. આ હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યા કર્યા પછી, શૂટર્સ બાઇક પર ઉજવણી કરતા ભાગી ગયા હતા. તેમની તસવીરો પણ સામે આવી છે. આ સમગ્ર હત્યાનું કાવતરું કુખ્યાત તૌસિફ ...
10
11
મુંબઈના પશ્ચિમ ઉપનગર બાંદ્રામાં શુક્રવારે વહેલી સવારે ત્રણ માળની ચાલ ધરાશાયી થઈ. તેનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું
11
12
Delhi School Bomb Threat: સતત ચોથા દિવસે, દિલ્હીની 20 શાળાઓને બોમ્બ ધમકીના મેઇલ મળ્યા, જેનાથી ખળભળાટ મચી ગયો. સવારે, પહેલા અભિનવ પબ્લિક સ્કૂલ, પછી પશ્ચિમ વિહારમાં રિચ મોન્ડ સ્કૂલને બોમ્બ ધમકીના મેઇલ મળ્યા. ત્યારબાદ, રોહિણી સેક્ટર 24 માં આવેલી સોવરિન ...
12
13
રાજ્યના દક્ષિણ ભાગમાં બુધવાર અને ગુરુવારે વિનાશક ચોમાસાનો વરસાદ પડ્યો. ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાઈ ગયું.
13
14
દરરોજ ધરતીને ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આજે ચિલીમાં ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા લગભગ 5.7 હતી. ગઈકાલે અલાસ્કામાં 7 થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે ચિલીમાં ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી, પરંતુ લોકો માટે ચેતવણી જારી ...
14
15
કોંગ્રેસે ગુરુવારે અમિત ચાવડાને તેના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, તુષાર ચૌધરીને ધારાસભ્ય પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. ચાવડા 2018 થી 2021 સુધી ગુજરાત ...
15
16
Swachh Survekshan Awards List: કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરે નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ગુજરાતના અમદાવાદે આશ્ચર્યજનક રીતે મોટા શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતના ...
16
17
તારા પગ કાપી નાખીશુ, જો પછી તારા યોગી બચાવે છે કે મોદી... છાંગુર બાબાથી બચીને સનાતન ધર્મમાં પરત ફરનારી પીડિતાને સઉદથી ધમકી
17
18
સ્વચ્છતાના ક્ષેત્રમાં, ઇન્દોરે ફરી એકવાર દેશભરમાં ધ્વજ લહેરાવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-2025 ની સુપર લીગ શ્રેણીમાં ઇન્દોરે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દેશના 15 પસંદગીના મોટા શહેરો વચ્ચે યોજાયેલી આ સુપર લીગ સ્પર્ધામાં, indore
18
19
પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય ફરી એકવાર બળજબરીથી ધર્મ પરિવર્તન અને અપહરણની ઘટનાઓથી આઘાતમાં છે. દક્ષિણ સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરમાં હિન્દુ પરિવારોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. આરોપ છે કે ત્રણ સગીર હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને બળજબરીથી ઇસ્લામ ધર્મ
19