0

માણસની ખોપડીનુ સૂપ પીનારા રાજા કોલંદરને ઉમંરકેદ, ડબલ મર્ડરમાં લખનૌ કોર્ટનો નિર્ણય

શનિવાર,મે 24, 2025
0
1
નીતિ આયોગની 10મી કાઉંસિલની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યુ છે. આપણે ભવિષ્ય માટે તૈયાર શહેરોની દિશામાં કામ કરવુ જોઈએ. વિકાસ, નવાચાર અને સ્થિરતા આપણા શહેરના વિકાસનુ એંજિન હોવુ
1
2
પરિજનોએ જણાવ્યુ કે આરોપી મહિલા થોડા સમય પહેલા પોતાના પ્રેમી સાથે ભાગે ગઈ હતી. પ્રેમી પર દબાવ બનાવવામાં આવ્યો તો તે મહિલા પરત આવી. બાળક પ્રેમમાં અવરોધ બની રહ્યો હતો. જેને કારણે તેણે તેની હત્યા કરી નાખી.
2
3
Brothers Day Quotes In Gujarati : 24 મે ના રોજ બ્રધર્સ ડે ઉજવાય છે. આ સુંદર મેસેજ દ્વારા તમે તમારા ભાઈને તમારા તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.
3
4
ડોનાલ્ડ ટ્રમ્પે એપલને આપી ધમકી, અમેરિકામાં iPhones નહિ બનાવે તો ઈમ્પોર્ટ પર લાદવામાં આવશે 25% ટેરિફ
4
4
5
ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ, રાજકોટ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોવિડ-19 ના નવા કેસ સામે આવતા આરોગ્ય વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં ૫ નવા કેસ નોંધાયા છે, જ્યારે રાજકોટ અને કડીમાં લાંબા સમય પછી એક-એક ...
5
6
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને એકલું પાડી દીધું છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. ભારતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો પણ નાશ કર્યો છે. પાકિસ્તાન ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના નિર્ણયને 'વોટર બોમ્બ' ગણાવી ...
6
7
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી. રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે ચંદ્રાબાબુ નાયડુ સાથે સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં પોલીસ, જેલ, અદાલતો, ફરિયાદ અને ફોરેન્સિક ...
7
8
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પરના પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ ત્રીજી વખત માફી માંગી છે.તેમણે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા એક વીડિયોમાં માફી માંગી. આદિવાસી બાબતોના મંત્રી શાહે પોતાની માફીમાં કહ્યું, "જય હિંદ, થોડા દિવસો પહેલા ...
8
8
9
ફરી એકવાર, ભારતમાં કોવિડ-૧૯ ચેપના કેસ વધી રહ્યા છે. કેટલીક રાજ્ય સરકારોએ COVID-19 ચેપના ફેલાવા અંગે સલાહ પણ જારી કરી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા અને ગુજરાત જેવા રાજ્યોમાંથી નવા કોવિડ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ કેસોની ...
9
10
દિલ્હીનો ભંગાર વેચનાર પાકિસ્તાની જાસૂસ નીકળ્યો: હાઈ કમિશન સાથે સંબંધ અને ખતરનાક જોડાણ દેશમાં એક પછી એક પાકિસ્તાની જાસૂસોના નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે. હવે ઉત્તર પ્રદેશ ATS ની કાર્યવાહીમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે, ...
10
11
ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું Air space - પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો, જેના પગલે પાકિસ્તાને યુદ્ધવિરામનું પાલન કરવાની પહેલ કરી હતી. ...
11
12
ઉત્તર પ્રદેશના ન્યાયતંત્રે આખરે બે દાયકા જૂના ભયાનક ગુના પર પોતાનો ચુકાદો આપ્યો છે. લખનૌની એડીજે કોર્ટે સોમવારે કુખ્યાત ગુનેગાર રામ નિરંજન ઉર્ફે રાજા કોલંદર અને તેના સાળા વક્ષરાજ કોલને ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ 2000 માં ...
12
13
રાહુલ ગાંધી 24 મેના રોજ પૂંછની મુલાકાત લેશે, ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળશે સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 24 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછની મુલાકાત લેશે. તેઓ પાકિસ્તાન ...
13
14
ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના અધિકારને સમાપ્ત કરી દીધો છે. જેને કારણે અમેરિકાના પ્રશાસનનો હવે તેના સૌથી જૂની યુનિવર્સિટી સાથેનો સંઘર્ષ વધી ગયો છે.
14
15
કર્ણાટકમાં, હવામાન વિભાગે બેંગલુરુ સહિત રાજ્યના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, આગામી 5 દિવસ માટે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
15
16
Gujarat Tiger News: ગુજરાત એશિયાઈ સિંહોનુ મોટુ ઘર છે. બે દિવસ પહેલા સિંહોની ગણતરીમાં 891 સિંહોની પુષ્ટિ થઈ હતી. રાજ્યમાં દિપડા પણ છે. આ દરમિયાન ગુજરાતમાં 32 વર્ષ પછી ટાઈરની હાજરી સામે આવી છે. જેણે વન્ય જીવ સંરક્ષણમાં લાગેલા અધિકારીઓમાં જોશ ભરી દીધો ...
16
17
મહારાષ્ટ્રના ગઢચિરૌલી જીલ્લામાં હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. અહી એક યુવતીએ ટીવીનુ રિમોટ ન મળતા આત્મહત્યા કરી લીધી બતાવાય રહ્યુ છે કે રિમોટને લઈને તેની મોટી બહેન સાથે ઝગડો થયો હતો. જ્યારબાદ તેને સુસાઈડ કરી લીધુ.
17
18
કેરળમાં સતત ભારે વરસાદને કારણે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ઘણા જિલ્લાઓમાં નારંગી અને પીળા રંગની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી 23 મે થી 26 મે સુધી અમલમાં રહેશે. કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ક્યારે છે? કન્નુર અને કાસરગોડ જિલ્લામાં 24 થી 26 ...
18
19
ગુરુગ્રામમાં કોરોના ફરી એકવાર પોતાના પગ ફેલાવવા લાગ્યો છે. તાજેતરમાં બે નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની ઓળખ થઈ છે, જેના કારણે આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. એક ચેપગ્રસ્ત દર્દી ૩૧ વર્ષીય મહિલા છે જે મુંબઈથી પરત ફરી છે જ્યારે ...
19