0
Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી દરેક કોઈની મનોકામના પૂર્ણ થઈ જાય છે.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ વિજયાદશમી દેશના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના દિવસે દશેરાનો તહેવાર ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે પ્રભુ શ્રીરામે દશાનન રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને કેદમાંથી મુક્ત ...
2
3
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
રાઘવ અને પરિણીતીના લગ્ન રાજસ્થાનના તળાવોના શહેર તરીકે ઓળખાતા ઉદયપુરના લીલા પેલેસમાં થઈ રહ્યા છે. રાઘવ ચઢ્ઢા લગ્નના મહેમાનોની સાથે બોટ પર લગ્નની સરઘસ સાથે લીલા પેલેસ પહોંચશે.
3
4
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
વિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે "પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય". ખાસ વાત એ છે કે ભારત આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડેનું આયોજન કરશે. આ ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં પર્યટન, જાગૃતિ ...
4
5
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને
5
6
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
લાંબા સમયથી એ જોવા મળી રહ્યુ છે કે દુનિયાભરમાં જળ પ્રદૂષણનુ સ્તર વધતુ જ જઈ રહ્યુ છે. માણસોની બેદરકારીને કારણે નદીઓમાં ઝડપથી ગંદકી ફેલાય રહી છે
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
આમિર ખાનની '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવનાર અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અખિલનું મૃત્યુ કામ કરતી વખતે ઉંચી ઈમારત પરથી પડી જવાથી થયું હતું.
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
કરીના કપૂર ખાનને બૉલીવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસ માને છે. એ ફૈશન ઑઈકૉન પણ કહેવાય છે. યુવા છોકરીઓ કરીનાની આ બાબતે તેનો આર્દશ માને છે.
8
9
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
Canada Investment In India: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેનેડા પેન્શન ફંડ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કંપનીઓમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ ધરાવે છે. કોટક મહિન્દ્રા બેંકથી લઈને ઈન્ડસ ...
9
10
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
મીડિયાના અહેવાલો પ્રમાણે મોદી કૅબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ છેલ્લાં 27 વર્ષોથી અટકેલું હતું. મહિલા અનામત બિલ સોમવારે સંસદમાં પણ ચર્ચામાં રહ્યું.
10
11
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો સમય દર મહિને ચલૌ રહે છે. તેથી હવે લોકો ઋષિ પંચમીની તૈયારીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 3 સપ્ટેમ્બર એટલે કે મંગળવારના દિવસે ઉજવાશે. રૂષિ પંચમી વિશે શાસ્ત્રો અને પુરાણોમાં જુદી જુદી માન્યતાઓ છે.
11
12
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ...
12
13
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
- કેવડાત્રીજની પૂજા પછી હંમેશા તમારી શક્તિ મુજબ 11 સુહાગન સ્ત્રીઓને સુહાગનો સામાન ભેટ કરો. તેમા પૂરા 16 શ્રૃંગાર હોવા જોઈએ આવુ કરવાથી પતિ પત્ની વચ્ધે પ્રેમ કાયમ રહેશે
13
14
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
અખંડ સૌભાગ્ય સુહાગની ત્રીજનો તહેવાર આવ્યો છે મા પાર્વતીનો આશીર્વાદ લાવ્યો છે ખુશી અને ભક્તિ દરેક તરફ પડછાયો છે નિર્જલા વ્રત સદા સુહાગને લીધુ છે દીપ દીપ હર આંગણમાં પ્રગટી રહ્યો છે કેવડાત્રીજની શુભકામના
14
15
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
Kevda trij pooja samagri- ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ છે. આ દિવસે ગૌરી-શંકરનુ પૂજન કરવામાં આવે છે. આ વ્રત બધી કુંવારી યુવતીઓ અને મહિલાઓ કરે છે.
15
16
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના ...
16
17
શનિવાર,સપ્ટેમ્બર 16, 2023
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.
17
18
શનિવાર,સપ્ટેમ્બર 16, 2023
World Ozone Day 2023: દર વર્ષે 16 સપ્ટેમ્બરે વર્લ્ડ ઓજોન ડે ઉજવાય છે. તેનો હેતુ લોકોને પ્રકૃતિને લઈને જાગૃત કરવાનો છે. દર વર્ષે ઓજોન લેયર પ્રત્યે જાગૃત કરવા માટે એક થીમ રજુ કરવામાં આવે છે. આ વર્ષની થીમ Global Cooperation Protecting life on Earth ...
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 14, 2023
Pithori Amavasya 2023- સનાતન ધર્મમાં, અમાવસ્યાનો દિવસ પૂર્વજોની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. તેમજ આ દિવસે સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી વ્યક્તિ વિશેષ લાભ મેળવે છે. ભાદ્રપદ અમાવસ્યાને પિઠોરી અમાવસ્યા અને કુશગ્રહણી ...
19