0
તુર્કીએ-અઝરબૈજાન નાં બોયકોટની જોવા મળી અસર, MakeMyTrip ટ્રીપ પર કેન્સલ કરાવનારાઓની લાગી ભીડ
બુધવાર,મે 14, 2025
0
1
શું તમે પણ તમારા વજન ઘટાડવાની સફરને સરળ બનાવવા માંગો છો? જો હા, તો તમારે 10 મિનિટ કસરત કરવી જોઈએ અથવા 10,000 પગલાં ચાલવું જોઈએ.
1
2
પાકિસ્તાનના એયર સ્ટ્રાઈકનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે અને પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કર્યો છે. આમાંના એકમાં સરગોધામાં મુશફ એરબેઝનો સમાવેશ થાય છે. તેની નજીક છે કિરાના હિલ્સ ... જાણો તે પાકિસ્તાન માટે કેમ છે ખાસ ?
2
3
CBSE 2025 Results: સીબીએસઈ બોર્ડે ધોરણ 12ના પરિણામ રજુ કરી દીધુ છે
3
4
મજબૂત સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે લીવરની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કેટલાક એવા પીણાં વિશે જે તમારા લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4
5
Buddha Purnima Wishes 2025: આ વખતે 12 મે 2025 ના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવાય રહી છે. આ દિવસે મુખ્ય રૂપથી ભગવાન બુદ્ધનુ સ્મરણ અને પૂજા પાઠ, હવન અને દાન-દક્ષિણા જેવા પુણ્ય કાર્ય કરવામાં આવે છે.
5
6
શું તમે જાણો છો કે 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ.
6
7
Types Of Belly Fat: દરેક વ્યક્તિ પેટની ચરબીથી પરેશાન છે અને તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે પેટની ચરબીના વિવિધ પ્રકારો હોય છે? જાણો તમારા પેટ પર જમા થયેલી ચરબી શું છે અને તેને ઘટાડવાની રીત શું છે.
7
8
Happy Mother's Day 2025 Quotes, Messages: બાળકો માટે, માતા તેમની દુનિયા છે. દિવસ-રાતની પરવા કર્યા વિન તેણે આપણા માટે શું શુ નથી કર્યું. આ મધર્સ ડે પર, અમે તમારા માટે કેટલીક ખાસ કવિતાઓ, સંદેશાઓ, ક્વોટ્સ અને ચિત્રો લાવ્યા છીએ જેથી તમે તમારી માતાને આ ...
8
9
નાગૌરના ઝાડેલી ગામમાં આપવામાં આવેલ 21 કરોડ રૂપિયાનું માયરૂ(મામેરૂ) માત્ર લગ્ન સમારોહ નહોતું પરંતુ રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કૌટુંબિક બંધનોનો ઉત્સવ હતો. પોટાલિયા પરિવારે પોતાની બહેન અને ભાણીયા પ્રત્યે જે ભવ્યતાથી પ્રેમ વ્યક્ત કર્યો તે ...
9
10
એમએસ ધોની ટેરિટોરિયલ આર્મીમા લેફ્ટિનેંટ કર્નલ છે. ભારત પાકિસ્તાન તનાવ વચ્ચે આ આર્મીને પણ તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
10
11
એશિયાની બે પરમાણુ શક્તિઓ વચ્ચેનો તણાવ ખતરનાક તબક્કે પહોંચી ગયો છે. સરહદ પારથી થતી આક્રમક કાર્યવાહીના જવાબમાં, ભારતે પાકિસ્તાન સામે નિર્ણાયક હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ભારતની જવાબી કાર્યવાહીમાં, ઇસ્લામાબાદ નજીક એક મોટો વિસ્ફોટ થયો, જે વડા પ્રધાન ...
11
12
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, હવે દેશભરમાં યુદ્ધના સાયરન વાગવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને મોક ડ્રીલ દ્વારા યુદ્ધના સાયરનની ઓળખ અને કટોકટી પ્રતિભાવ અંગે સામાન્ય લોકોને શિક્ષિત કરવાનો આદેશ આપ્યો છે. આવી ...
12
13
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને બંને દેશો વચ્ચે હવાઈ હુમલા થઈ રહ્યા છે. જો તમારા વિસ્તારમાં ક્યારેય હુમલો થાય, તો તેનાથી ખુદને કેવી રીતે બચાવશો તે જાણો...
13
14
ઓપરેશન સિંદૂર પછી પણ પાકિસ્તાન સતત કાયરતાપૂર્ણ કૃત્યો કરી રહ્યું છે. તે જમ્મુ-કાશ્મીરની સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યો છે. આ ગોળીબારમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૫-૨૬ એપ્રિલથી પાકિસ્તાન તરફથી LoC પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. ઓપરેશન સિંદૂર પછી, ...
14
15
બુધવારે, કડક સુરક્ષા વચ્ચે, કટરા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર મા વૈષ્ણો દેવીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ સમય દરમિયાન, ભક્તો માતા ભગવતીની સ્તુતિમાં સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા જોવા મળ્યા. તે જ સમયે, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ, ...
15
16
ગુજરાતના કચ્છમાં ભારત પાકિસ્તાન સીમાની નિકટ એક શંકાસ્પદ ધમાકો થયો છે. મળતી માહિતી મુજબ અહી એક ડ્રોન પડ્યો છે.
16
17
Operation Sindoor - આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો. મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા પર ભારતીય સેનાએ જે રીતે વિનાશ મચાવ્યો. ત્યારબાદ આખા પાકિસ્તાનમાં ...
17
18
ભારત-પાકિસ્તાન સરહદની ખૂબ નજીક આવેલું એક મંદિર, જે ન તો યુદ્ધની આગથી બળી શક્યું કે ન તો હજારો બોમ્બથી નુકસાન થઈ શક્યું. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં સ્થિત તનોટ માતા મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી પણ યુદ્ધકાળનું ઐતિહાસિક અને રહસ્યમય સાક્ષી પણ છે.
18
19
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં, ચાલો તમને જણાવીએ કે ઓપરેશન સિંદૂરનું સમગ્ર આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું.
19