Lokpriya

મંગળવાર, 14 એપ્રિલ 2026
0

હોર્મુજ સંમ્પૂર્ણ રીતે બંધ થઈ જાય તો શુ બીજો કોઈ રસ્તો નથી બની શકતો, જાણો કેટલા ઓપ્શન મળી રહેશે ?

મંગળવાર,એપ્રિલ 14, 2026
if hormuz is completely closed know about other ...
0
1
સંવિધાનના પિતા કહેવાતા ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1981 માં મઘ્યપ્રદેશના મહુમાં એક દલિત પરિવારમાં થયો હતો. સ્વતંત્ર ભારતના સંવિધાન નિર્માણમાં તેમની ભૂમિકાને હંમેશા યાદ કરવામાં આવે છે. પણ તેમનુ વ્યક્તિત્વ અને યોગદાન તેનાથી અનેકગણુ વધુ ઊંદુ ...
1
2
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
2
3
આશા ભોંસલેનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અનેક અંગ નિષ્ફળતાને કારણે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 13 એપ્રિલ, 2026 ના રોજ શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
3
4
Asha Bhosle Death: પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેનું આજે, રવિવાર, 12 એપ્રિલના રોજ 92 વર્ષની વયે અવસાન થયું. લગભગ સાત દાયકાનાં કરિયર દરમિયાન, તેમણે પોતાના સુમધુર અવાજના જાદુથી અસંખ્ય ફિલ્મી ગીતોમાં રંગ જમાવ્યો. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને, ફિલ્મ, ...
4
4
5
Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના પુત્રએ સમાચાર શેર કર્યા આશા ભોંસલેના પુત્ર આનંદ ભોંસલેએ હોસ્પિટલની બહાર મીડિયા સમક્ષ તેમના નિધનના સમાચાર જાહેર કર્યા. આનંદ ભોંસલેએ જણાવ્યું કે તેમનું આજે નિધન થયું છે. અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માંગતા લોકો ...
5
6
જ્યોતિરાવ ફૂલે એક મહાન ભારતીય સમાજ સુધારક હતા જેમણે મહિલા શિક્ષણ, જાતિ નાબૂદી અને સામાજિક સમાનતા માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું અને "સત્યશોધક સમાજ" ની સ્થાપના કરી.
6
7
શાળાઓમાં સમર વેકેશનને કારણે યુવતીઓ વોટરફોલ ફરવા ગઈ હતી. આ દરમિયાન આ દુર્ઘટના થઈ. ત્રણેયની બોડી જપ્ત કરવામાં આવી છે. આ ઘટનાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે.
7
8
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા સદા તમારા પર બની રહે તમે આમ જ હસતા રહો ગુડ ફ્રાઈડે
8
8
9
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
9
10
છત્રપતિ શિવાજી મહારાજે 8 વખત લગ્ન કર્યા હતા. છત્રપતિ શિવાજીનું મૃત્યુ 3 એપ્રિલ, 1680 ના રોજ ગંભીર બીમારીને કારણે થયું હતું. આ મહિનો તેમની પુણ્યતિથિને સમર્પિત છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પણ શિવાજીની વીરતાને નમન કર્યા.
10
11
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 2 એપ્રિલ, ગુરૂવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા ...
11
12
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ 2 એપ્રિલ, 2026 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગબલીની પૂજા અને વિધિ મુજબ તેમને દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે તમારી રાશિ અનુસાર દાન કરવું શુભ ...
12
13
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં પણ દેખાઈ રહી છે. આ જ કારણ છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તીવ્ર વધારો કર્યો છે. આવનારા સમયમાં પરિસ્થિતિ પડકારજનક રહી શકે છે.
13
14
Hanuman Jayanti 2026: ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવના 11 મા રુદ્ર અવતાર ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. હનુમાનના આ જન્મોત્સવને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
14
15
Mahavir Jayanti Wishes & Quotes in Gujarati : મહાવીર જયંતિ એ જૈન ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન મહાવીરના શબ્દો અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો વિશે વિચારે છે
15
16
Kerosine Sale at Petrol Pump Rules: પેટ્રોલિયમ મંત્રાલયે ઉર્જા સંકટ વચ્ચે કેરોસીનનો પુરવઠો વધારવા માટે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની સુવિધા શરૂ કરી છે. હવે કેરોસીન રેશનની દુકાનો તેમજ પેટ્રોલ પંપ પર પણ ઉપલબ્ધ થશે, સરકારે રાહત આપી છે.
16
17
Virat Kohli Flying Kiss to Anushka Sharma: IPL 2026 ની પહેલી મેચમાં RCB ની જીત બાદ, વિરાટ કોહલીએ સ્ટેન્ડમાં હાજર અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી. અનુષ્કા શર્માએ પણ બદલામાં કિસ કરી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
17
18
ભારતમાં એક વાર ફરી Lockdown in India 2026 ભય અને મૂંઝવણ ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને ગુગલ સર્ચ સુધી, લોકો પૂછી રહ્યા છે કે શું COVID-19 રોગચાળા દરમિયાન જેવું લોકડાઉન પાછું આવશે
18
19
Happy Ram Navami 2026 Wishes: રામ નવમીના દિવસે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થયો હતો. તો તમે પણ તમારા મિત્રો અને સગાવ્હાલાને રામલલ્લાના આગમનની શુભેચ્છા મેસેજ મોકલી દો.
19