0
Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ
બુધવાર,એપ્રિલ 1, 2026
0
1
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 2 એપ્રિલ, ગુરૂવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા ...
1
2
Mahavir Jayanti Wishes & Quotes in Gujarati : મહાવીર જયંતિ એ જૈન ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન મહાવીરના શબ્દો અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો વિશે વિચારે છે
2
3
Kerosine Sale at Petrol Pump Rules: પેટ્રોલિયમ મંત્રાલયે ઉર્જા સંકટ વચ્ચે કેરોસીનનો પુરવઠો વધારવા માટે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની સુવિધા શરૂ કરી છે. હવે કેરોસીન રેશનની દુકાનો તેમજ પેટ્રોલ પંપ પર પણ ઉપલબ્ધ થશે, સરકારે રાહત આપી છે.
3
4
Virat Kohli Flying Kiss to Anushka Sharma: IPL 2026 ની પહેલી મેચમાં RCB ની જીત બાદ, વિરાટ કોહલીએ સ્ટેન્ડમાં હાજર અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી. અનુષ્કા શર્માએ પણ બદલામાં કિસ કરી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
4
5
ભારતમાં એક વાર ફરી Lockdown in India 2026 ભય અને મૂંઝવણ ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને ગુગલ સર્ચ સુધી, લોકો પૂછી રહ્યા છે કે શું COVID-19 રોગચાળા દરમિયાન જેવું લોકડાઉન પાછું આવશે
5
6
Happy Ram Navami 2026 Wishes: રામ નવમીના દિવસે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થયો હતો. તો તમે પણ તમારા મિત્રો અને સગાવ્હાલાને રામલલ્લાના આગમનની શુભેચ્છા મેસેજ મોકલી દો.
6
7
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આ સંઘર્ષ અહીં જ સમાપ્ત થશે કે તે વધુ વકરી શકે છે તેના પર બધાની નજર છે. જ્યોતિષ શાસ્ત્ર અને બદલાતા ગ્રહોની ગતિવિધિઓની આ પરિસ્થિતિ પર શું અસર પડે છે? ચાલો જાણીએ...
7
8
Navratri Day 7 Maa Kalratri Totke: નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવાનો રિવાજ છે. નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રી માટે અમુક ધાર્મિક વિધિઓ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. સ્વાસ્થ્ય, સંપત્તિ, લગ્ન અને સફળતા માટે અસરકારક ઉપાયો ...
8
9
Mohsin Naqvi on IPL: PCB ચીફ મોહસીન નકવીએ ચેતવણી આપી છે કે પીએસએલ છોડીને આઈપીએલમાં જોડાનારા ખેલાડીઓ પર લીગના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
9
10
જય જય જય દુર્ગા મહારાની, આદિશકિત જગજનની ભવાની.
દુ:ખહરણી સુખદાયિની માતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કી દાતા.
નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહુંલોક ફૈલી ઉજિયારી.
10
11
મધુર અવાજ દ્વારા સમગ્ર માહોલને ગૂંજવતી ચકલીઓની વસતિ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ઘટી રહી છે. ચકલીઓનું અસ્તિત્વ ટકાવવા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે છેલ્લા કેટલાક વર્ષથી ૨૦ માર્ચની ઉજવણી 'વર્લ્ડ સ્પેરો ડે' તરીકે કરવામાં આવે છે. ગુજરાતની જ ...
11
12
vishvambhari akhil vishwa tani janeta -વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા, દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧ ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની, ભાસે ભયંકર વળી ...
12
13
ચૈત્ર નવરાત્રી 2026 નો શુભ તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ નવ દિવસનો તહેવાર નવી શરૂઆત અને અનંત ઉર્જાનું પ્રતીક છે. આ ખાસ પ્રસંગે, તમારા પ્રિયજનો અને શુભેચ્છકોને ચૈત્ર નવરાત્રીની શુભેચ્છાઓ મોકલવી એ એક સુંદર પરંપરા છે.
13
14
Durga Saptashati Path: નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાની આરાધના માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ સમય શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિક સાધનાનું પ્રતીક છે. દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિ, માનસિક શાંતિ અને જીવનમાં સફળતા મળે છે.
14
15
Chaitra Navratri 2026: હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દરમિયાન માતા દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
15
16
Indore Fire Tragedy :મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા બ્રજેશ્વરી એનેક્સ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના બની હતી
16
17
Chaitra Navratri 2026: વર્ષમાં 4 નવરાત્રીઓ આવે છે. ચૈત્ર મહિનામાં વસંત નવરાત્રિ, અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ, આસો મહિનામાં શારદી નવરાત્રી અને માઘ મહિનામાં ગુપ્ત નવરાત્રિ. બધી નવરાત્રીઓ એકબીજાથી અલગ છે.
17
18
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. આવામાં નવરાત્રી પહેલા આ શુભ વસ્તુ ઘરે લાવવી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. અતો આવો જાણીએ ચૈત્ર નવરાત્રી પહેલા કંઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ હોય છે.
18
19
દર્દીએ જણાવ્યું કે બોટલ 36 કલાકથી અટવાયેલી હતી. એક્સ-રે પછી, એક વિશેષ ટીમે બોટલ કાઢવા માટે લગભગ દોઢ કલાકનું ઓપરેશન કર્યું. ઘા રૂઝાયા પછી અને આંતરડાની ગતિમાં કોઈ સમસ્યા ન થયા પછી દર્દીને રજા આપવામાં આવી.
19