0
Surya Grahan : 2 ઓગસ્ટના રોજ દિવસે પડી જશે રાત, 6 મિનિટ સુધી ગાયબ રહેશે સૂરજ, પછી 100 વર્ષ બાદ જોવા મળશે આવો દુર્લભ નજારો
શુક્રવાર,જુલાઈ 18, 2025
0
1
Swachh Survekshan Awards List: કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરે નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ગુજરાતના અમદાવાદે આશ્ચર્યજનક રીતે મોટા શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતના ...
1
2
Heart Attack Reason: દેશમાં યુવાનોમાં ખાસ કરીને 25 થી 30 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ લેખમાં, તે 5 આદતો વિશે જાણો જે તમારા હાર્ટના સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડી રહી છે. જેમ કે સતત બેસી રહેવું, તણાવ, જંક ફૂડ, ...
2
3
ઈમોજીએ અમારી ભાવનાઓના સંપ્રેષણને જ બદલી નાખ્યું છે. ઈમોજીથી અમે અમારા ગુસ્સા, પ્યાર અને લાગણીને ખૂબ સરળતાથી વ્યક્ત કરી નાખે છે. અમારા વધારે લખવા અને કહેવાની જરૂર નહી હોય, એક ઈમોજી અમારી પૂરી સંવેદનાઓને વ્યક્ત કરી નાકે છે. સ્માર્ટફોનએ ઈમોજીથી ...
3
4
World Snake Day: આજે 16 જુલાઈના રોજ વર્લ્ડ સ્નેક ડે (World Snake Day) ઉજવાય રહ્યો છે. સાંપ કે કોઈપણ જીવ નેચર માં બેલેંસ બનાવવામાં મદદ કરે છે. સાંપનેલ લઈને લોકોના મનમાં ભય હોય છે. આવામાં તમે આ છોડને ઘરમાં લગાવો જેનાથી આ ઘરથી દૂર રહે.
4
5
સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે આરોગ્ય મંત્રાલયે આ પરંપરાગત નાસ્તા પર સિગારેટ જેવી ચેતવણીઓ લખવાનો નિર્દેશ આપ્યો છે.
5
6
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
6
7
Chanakya Niti: પરિણીત પુરુષો ઘણીવાર પોતાની પત્નીને બદલે બીજી કોઈ સ્ત્રી તરફ કેમ આકર્ષાય છે? આનો જવાબ ચાણક્ય નીતિમાં છુપાયેલો છે. આ લેખમાં, પાંચ મુખ્ય કારણો જાણો જેના કારણે પતિ પોતાની પત્નીથી દૂર થવા લાગે છે. નાની ઉંમરે લગ્ન, શારીરિક અંતર, ...
7
8
સોનમ રઘુવંશી હનીમૂન કેસમાં નવા ખુલાસા સાથે વાર્તા બદલાઈ ગઈ છે. સોનમ રઘુવંશીના પિતાએ તેમની પુત્રીના દહેજ પર મોટું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજા રઘુવંશીના પરિવારે લગ્ન સમયે સોનમના માતાપિતાને આપેલા ઘરેણાં પરત કરવાની માંગ કરી હતી. સમાજના વરિષ્ઠ ...
8
9
ગુજરાતમાં એક સુલતાન હતો જે રાત્રે જાગીને સેંકડો સમોસા ખાતો હતો. તે જલેબી જેવી અનેક કિલો મીઠાઈઓ પણ ખાતો હતો. છતાં તેની ભૂખ તૃપ્ત થતી નહોતી. આ સ્થિતિ ત્યારે હતી જ્યારે તે દિવસમાં લગભગ 35 કિલો ખોરાક ખાતો હતો.
9
10
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસ વિતાવ્યા પછી અને ઘણા મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો સફળતાપૂર્વક કર્યા પછી, ભારતીય મૂળના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા હવે પૃથ્વી પર પાછા ફરવા માટે તૈયાર છે. તેઓ અને તેમના ત્રણ અન્ય સાથીઓ એક્સિઓમ-4 મિશન હેઠળ.
10
11
આરોપી પિતા દીપક યાદવે પોલીસ સ્ટેશનમાં કહ્યું કે જો ફાંસી માટે કાયદો હોય તો તેને ફાંસી આપવી જોઈએ. રાધિકાના કાકા વિજય યાદવે કહ્યું કે હત્યા પછી પિતા દીપક યાદવે પસ્તાવો કરીને કબૂલ્યું કે તેણે સ્ત્રી ભ્રૂણહત્યા કરી છે. મને ફાંસી આપો.
11
12
Viral Video: વીડિયોમાં તમે જોઈ શકો છો કે અજગરનુ પેટ અસામાન્ય રૂપથી ફુલી ગયુ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના પેટની અંદર માણસની લાશ છે. એવુ કહેવાય રહ્યુ છે કે લાશ રડી રહેલ વ્યક્તિના પુત્રને અજગર જીવતો ગળી ગયો હતો.
12
13
Bull attacks child viral video: સોશિયલ મીડિયા પર જાનવરોના અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને દિલ અને દિમાગ બંને અનેકવાર ભય અનુભવે છે અને આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે છેવટે આવુ કેમ થયુ.
13
14
World Population Day 2025: હવે વસ્તી વિસ્ફોટ નહીં પણ ઘટતી વસ્તી રાતોની ઊંઘ હરામ કરી રહી છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ઘટતા જન્મ દરે તણાવ વધાર્યો છે. વિશ્વના ઘણા દેશો તેમના નાગરિકોને જન્મ દર વધારવા માટે લાલચ આપી રહ્યા છે, પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાઈ ...
14
15
ઉત્તર પ્રદેશના રહેવાસી જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. થોડા વર્ષો પહેલા રસ્તાઓ પર વીંટીઓ અને રત્નો વેચીને ગુજરાન ચલાવતો આ વ્યક્તિ આજે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક હોવાનું કહેવાય છે.
15
16
એક સમયે, એક સંત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ઘરમાં, એક માતા તેના પુત્રને બૂમ પાડી રહી હતી, "રામ! તું ક્યાં સુધી સૂતો રહીશ? ઉઠ!" તે સ્ત્રીના શબ્દોથી સંત તરત જ ચોંકી ગયા. ભૂતકાળ અને ભવિષ્ય વિશે વિચારવામાં ડૂબેલું તેમનું મન જાગી ગયું. તે જ ક્ષણે ...
16
17
Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
17
18
Kyunki Saas Bhi Kabhi Bahu Thi સ્મૃતિ ઈરાની 25 વર્ષ પછી 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'માં પાછા ફરવા જઈ રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ જણાવ્યું કે તુલસી વિરાનીનું પાત્ર હજુ પણ તેમના હૃદયની સૌથી નજીક કેમ છે અને નવી સીઝનથી તેમની શું અપેક્ષાઓ છે.
18
19
ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં ભારે અકસ્માત સર્જાયો છે.
19