0
Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર
શનિવાર,એપ્રિલ 12, 2025
0
1
Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે બજરંગબલીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ મુજબ તમારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.. આવો જાણીએ.
1
2
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 12 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા ...
2
3
Aligarh News: સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મદ્રાક પોલીસ સ્ટેશનની એક મહિલા તેના થનારી જમાઈ સાથે ભાગી ગઈ છે, જ્યારે તેની પુત્રીના લગ્નને માત્ર 9 દિવસ બાકી હતા. જણાવવામાં આવી રહ્યું છે કે જમાઈને તેની સાસુ સાથે પ્રેમ થઈ ગયો હતો
3
4
Mahavir Jayanti Wishes & Quotes in Gujarati : મહાવીર જયંતિ એ જૈન ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન મહાવીરના શબ્દો અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો વિશે વિચારે છે
4
5
મહાવીર જયંતિ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવતો આ દિવસ ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશોને આદરપૂર્વક યાદ કરવાનો અવસર છે
5
6
Congress Ahmedabad Session: ગુજરાતમાં કોંગ્રેસે 64 વર્ષ પછી પોતાના અધિવેશન આયોજીત કર્યુ છે. કોંગ્રેસે આ એવા સમયે કર્યુ છે જ્યારે તે ફક્ત રાજ્યોમાં સરકાર ચલાવી રહી છે. ગુજરાત બીજેપીનો ગઢ છે તેમ છતા રાહુલ ગાંધીએ આ પગલુ ઉઠાવ્યુ છે. શુ રાહુલ ગાંધી ...
6
7
Student Dies of Heart Attack: ઓનલાઈન વાયરલ થઈ રહેલા વીડિયોમાં બેહોશ થઈને પડી જતા પહેલા વર્ષા હસતા હસતા સભાને સંબોધિત કરી રહી છે.
7
8
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
8
9
World Health Day: સ્વાસ્થ્ય સાથે જોડાયેલ અધિકારો વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે ઉજવાય છે. જેથી આપણે આપણા આરોગ્યને લઈને કોઈ બેદરકારી ન કરીએ. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશુ જેને ફોલો કરી તમે એક હેલ્ધી જીવન ...
9
10
Happy Ram Navami 2025 Wishes: રામ નવમીના દિવસે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થયો હતો. તો તમે પણ તમારા મિત્રો અને સગાવ્હાલાને રામલલ્લાના આગમનની શુભેચ્છા મેસેજ મોકલી દો.
10
11
લૂ'નાં લક્ષણો symptoms of heatstroke
આંખો બળવી
શરીરમાંથી ગરમી બહાર નીકળતી હોય એવો અનુભવ થવો
હાથ-પગના તળિયા, માથું બળું બળું થતું હોય,
માથું દુઃખવું,
11
12
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સહિત અનેક દેશોથી આવનારા આયાત પર નવા ટૈરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપાર અને ભારતની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડી શકે છે.
12
13
પ્રખ્યાત અભિનેતા મનોજ કુમાર હવે આપણી વચ્ચે નથી. ગઈકાલે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
13
14
Ghibli Image નો જાદુ આ દિવસોમાં દરેકના મગજમાં છે. ભાગ્યે જ કોઈ એવું હશે જે આ વિશે જાણતું ન હોય અથવા જેણે હજી સુધી તેની છબીને ગીબલી સ્ટુડિયો આર્ટમાં બદલી ન હોય. તેનો ક્રેઝ એટલો છે કે આ ઈમેજીસ બનાવવા માટે ચેટ જીપીટી પર ટ્રાફિક એટલો વધી ગયો કે સર્વર જ ...
14
15
Ghibli Image નો ટ્રેન્ડ આ દિવસોમાં દરેકના મગજમાં ચાલી રહ્યો છે. પરંતુ, શું તમે જાણો છો કે આ ટ્રેન્ડ વાસ્તવમાં તમારી ઊંઘ ચોરી શકે છે અને તમારા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે.
15
16
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી પીળા વસ્ત્રો પહેરો અને પૂજામાં પીળા ફૂલનો ઉપયોગ કરો
16
17
જાણો છો શુ છે વક્ફ બિલ, શુ હોય છે તેનો મતલબ, ક્યાથી આવ્યો શબ્દ અને મુસ્લિમ કેમ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ સમજે છે કે છેવટે કેમ સરકાર આ બિલ લાવી રહી છે અને તેનાથી કોને ફાયદો કે નુકશાન થશે.
17
18
Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.
18
19
માતા કુષ્માંડા ની પૂજાવિધિ
નવરાત્રિના આ દિવસે પણ દરરોજની જેમ સૌથી પહેલા કલશની પૂજા કરો અને કુષ્માંડા દેવીને નમન કરો. આ દિવસે પૂજા માટે લીલા રંગના આસનનો ઉપયોગ કરવો વધુ સારું છે.
19