મંગળવાર, 19 માર્ચ 2024
0

અહી એક ભયના કારણે આજે પણ થાય છે રાવણની પૂજા

શનિવાર,સપ્ટેમ્બર 30, 2017
0
1
તમે ભૂત અને આત્માઓ વિશે તો સાંભળ્યું હશે પર શું તમે આ વાતો પર વિશ્વાસ પણ કરો છો . શું તમે માનો છો કે સંસારમાં રૂહ જેવા પણ કઈક હોય છે ? ચાહે અનબે વિશ્વાસ ન હોય , પણ ભૂત-પ્રેતથી સંકળાયેલી આ વાતોને સાંભળવામાં મજા(આનંદ) જરૂર આવે છે. આજે અમે તમને કેટલીક ...
1
2
આજાકાલ શકુન -અપશકુનને અંધવિશ્વાસ કહેવાય છે. પણ થોડા સમય પહેલા એનું ભારતીય સમાજમાં ખૂબ મહ્ત્વ હતું.
2
3
જાનવરોની સાથે બર્બર વ્યવ્હારને જોતા આ રમત ખૂબ જ વિવાદાસ્પદ થઈ ગઇ છે. જેની માટે પશુ કલ્યાણ બોર્ડે હાલમાં જ હાઇ કોર્ટમાં એક પીઆઇએલ અરજી કરી હતી. આ અરજીની હેઠળ તેમણે આ રમત પર રોક લગાવવાની માંગ કરી હતી, અને આ પરંપરાના નામને..
3
4
વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નં-8 પર આશરે 200 વર્ષ જુની ઘડિયાળી બાબાના નામે જાણીતી હજરત બાલાપીર બાબાની દરગાહ આવેલી છે. દેશભરના હિન્દુ-મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ દરગાહ છે અને શ્રદ્ધાળુઓમાં બાબા પર અતૂટ વિશ્વાસ છે. ...
4
4
5
છતીસગઢમાં કોરબા-બાલ્કો માર્ગ પર સ્થિત બેલગિરીમાં સંથાલ આદિવાસીઓની એક બસ્તી છે જ્યાં મકર સંક્રાતિ ના દિવસે એક એવી પરંપરા છે જેમાં એ એમના બાળકોના મૃત્યુદોષને દૂર કરવા માટે કૂતરાથી એના
5
6
ન તો કોઈ રાખ, ના કોઈ ધૂપ, ન તો કોઈ મંત્ર, નથી કોઈ ભગવા વસ્ત્રો, અને નથી કોઈ મોટા મોટા વચનો....! ઉડતી વાતો , અફવાઓ અને કથાઓને ઉજાગર કરવાની અમારી આ કોશિશમાં અમે આ વખતે તમને એક એવી વ્યક્તિ જોડે મુલાકાત કરાવીએ છે જેનો દાવો છે કે તે સાપ અંને વીંછીંનું
6
7

અશ્વથામા કોણ હતા ?

મંગળવાર,જાન્યુઆરી 12, 2016
અશ્વથામા પણ પોતાના પિતાની જેમ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં નિપુણ હતા. પિતા-પુત્રની જોડીને મહાભારતના યુધ્ધ દરમિયાન પાંડવોની સેનાને વેર-વિખેર કરી નાખી હતી. પાંડવોની સેનાનો ઉત્સાહ ભંગ થતો જોઈને શ્રીકૃષ્ણએ દ્રોણાચાર્યનો વધ કરવા માટે યુધિષ્ઠિરને
7
8

રૂપાલ પલ્લીમાં ચોખા ઘીની નદી

શનિવાર,ઑક્ટોબર 8, 2011
ભારતની સમૃદ્ધિ માટે એવું કહેવાતું કે આ દેશમાં દૂધ-દહીંની નદીઓ વહેતી. શિંગણાપુરમાં શનિદેવના મંદિરની બહાર આજે પણ તેલની નદી વહે છે! તેલની જેમ ઘીની નદી વહેતી જોવાનો લહાવો લેવો હોય તો ગાંધીનગર નજીકના રૂપાલ ગામે જવું પડે...
8
8
9
આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે તમારી સામે લાવ્યા દક્ષિણ ભારતની જ્યોતિષ વિજ્ઞાનની એક પ્રમુખ વિદ્યા 'નાડી જ્યોતિષ', જે પ્રાચીનકાળથી જ્યોતિષ શાસ્ત્રમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે...
9
10

મદિરાપાન કરતી દેવી - માઁ કંવલકા

મંગળવાર,ડિસેમ્બર 16, 2008
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ, એક એવા મંદિરમાં, જ્યા માતાને પ્રસાદ રૂપે દારૂ ચઢાવવામાં આવે છે. ભૈરવને મદિરા ચઢાવવાનું ઉદાહરણ તો ઘણી જગ્યાએ મળી જાય છે પરંતુ દેવી માઁ ને મદિરા ચઢાવવાનું કદાચ આ પ્રથમ ઉદાહરણ છે.
10
11

કૂતરી-બિલાડી બન્યાં માઁ-દિકરી

મંગળવાર,ડિસેમ્બર 9, 2008
આસ્થા કે અંધવિશ્વાસમાં અત્યાર સુધી અમે તમારી સમક્ષ જેટલી પણ ઘટનાઓ લાવ્યા તે બધામાં આ ઘટના થોડી અનોખી છે. મનુષ્યનો પશુ પ્રેમ કોઈનાથી છુપો નથી. લાખો વર્ષોથી મનુષ્ય અને પશુ એક બીજાની સાથે રહેતા આવ્યા છે. પરંતુ ક્યારેક આ પ્રેમ તેની સીમાઓ આંબી જાય છે તો ...
11
12

કમળાની અનોખી સારવાર

મંગળવાર,ડિસેમ્બર 2, 2008
કમળાથી પીડિત લોકોની આ ગીર્દીનું દ્રશ્ય કોઈ દાક્તરના ક્લિનીકનું નથી પરંતુ એક મંજીત પાલ સલૂજાની દુકાનનું છે. જે પોતની અનોખી વિદ્યાથી કમળાને દૂર કરવાનો દાવો કરે છે. તે દર્દીઓના કાન પાસે કાગળનો કોન બનાવીને લગાવે છે અને મીણબત્તીની મદદથી કાગળને સળગાવે ...
12
13

ભૂતનું એક ગામ, જ્યાં વસે છે ભૂત !

મંગળવાર,નવેમ્બર 18, 2008
આજ સુધી અમે તમને ઘણા લોકો વિશે જણાવ્યુ જેમના પર ભૂત, પ્રેત, જિનનો પ્રકોપ રહ્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છે જ્યાં એક બે વ્યક્તિઓ પર જ નહી પરંતુ આખા ગામ પર ભૂતનો પ્રકોપ છવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
13
14

મુમતાઝની ભટકતી આત્મા

સોમવાર,નવેમ્બર 10, 2008
વિશ્વની અજાયબી ગણાતો આગ્રાનો પ્રસિધ્ધ તાજમહેલ અનેક રીતે અદભૂત છે. સાથોસાથ બેગમ મુમતાજ પ્રત્યેના બાદશાહ શાહજહાંના અપાર સ્નેહનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે. પરંતુ બેગમ મમુતાજની આત્મા મહેલના ખંડેરોમાં ભટકતી હોવાની ચોંકાવનારી વાત બહાર આવી છે.
14
15

ઈચ્છાધારી નાગણ

સોમવાર,નવેમ્બર 3, 2008
આજ સુધી તમે ઈચ્છાધારી નાગણ કે નાગ કન્યાનું રૂપ માત્ર ફિલ્મોમાં જ જોયુ હશે. પરંતુ આજે અમે તમને લઈ જઈએ છે એક એવી ઈચ્છાધારી નાગણને મળાવવા માટે જે પોતાના નાગ પતિને મેળવવા માટે આ મૃત્યુલોકની અંદર સાધના કરી રહી છે.
15
16

માણસના શરીરમાં માતાનો વાસ

શનિવાર,ઑક્ટોબર 25, 2008
શુ કોઈ માણસના શરીરમાં માતા આવી શકે છે. શુ કોઈ માણસ દેવતાનું રૂપ ધારણ કરીને અંગારાઓ પર ચાલી શકે છે. તો આવો આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તેમને લઈ જઈએ છીએ થોડાક એવા લોકોની પાસે જેમનો દાવો છે કે માતા તેમના શરીરની અંદર પ્રવેશીને
16
17

રાજગોરી ઘાટ - તંજાવુર

મંગળવાર,ઑક્ટોબર 21, 2008
શું તમે આ વાતની અંદર વિશ્વાસ કરશો કે એક શ્મશાન ઘાટને ધાર્મિક માનવામાં આવે છે અને તેની પાસે વહેતી નદીને ગંગા જેટલી પવિત્ર, જે દેશની સૌથી મોટી નદી છે.
17
18

એક ગામ જ્યાં છે વાંદરાનુ મંદિર

મંગળવાર,ઑક્ટોબર 14, 2008
વાંદરાને હનુમાનનો અવતાર માનીએ છીએ તે વાત તો તમે સાંભળી જ હશે પરંતુ શું તમે કદી સાંભળ્યું છે કે કોઈ વાંદરો મર્યા બાદ કોઈ વ્યક્તિના સપનામાં આવીને કહે કે મારા અંતિમ સંસ્કાર કરવાથી તારા બધા જ દુ:ખ દૂર થઈ જશે. ખરેખર તમને આ વાત પર વિશ્વાસ નથી આવી
18
19
આપણા દેશમાં માનતા માંગવા માટેના જેટલા પ્રયત્નો અને ઘારણાઓ લગાવવામાં આવે છે, એટલા કોઈ બીજા દેશમાં ભાગ્ય જ જોવા મળતી હશે. આનુ તાજુ ઉદાહરણ છે બુરહાનપુરની ઉતાવળી નદી પર આવેલ નાગમંદિર પર માનતા માંગનારા લોકોની ભીડ, જ્યાં માનતા પૂરી થતા નાગ-નાગણની જોડી ...
19