0
Chanakya Niti: લગ્ન પછી પુરુષોએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, લગ્ન જીવન પર પડી શકે છે ખરાબ અસર
મંગળવાર,મે 6, 2025
0
1
Birthday Wishes For Mother - મા એક શબ્દ નથી પણ એક ઈમોશન છે. જેણે કેટલી વસ્તુઓને સાચવીને રાખી છે. મમ્મી વગર ઘર-પરિવાર એવો લાગે છે જાણે કે માળામાંથી એક કિમતી મોતી ગાયબ છે.
1
2
Happy Mother's Day 2025 Quotes, Messages: બાળકો માટે, માતા તેમની દુનિયા છે. દિવસ-રાતની પરવા કર્યા વિન તેણે આપણા માટે શું શુ નથી કર્યું. આ મધર્સ ડે પર, અમે તમારા માટે કેટલીક ખાસ કવિતાઓ, સંદેશાઓ, ક્વોટ્સ અને ચિત્રો લાવ્યા છીએ જેથી તમે તમારી માતાને આ ...
2
3
ચાણક્ય નીતિ: ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેની ઈચ્છાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી પણ માણસ કેટલીક વસ્તુઓને પોતાની બનાવવાની કોશિશ કરતો રહે છે. લગ્ન પછી તેને ગમે તેટલી સુંદર પત્ની મળે, તે હંમેશા આ 3 વસ્તુઓ ...
3
4
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
4
5
તમારા મનમાં એક ધ્યેય હોવો જોઈએ
જે તમને સવારે પથારીમાંથી ઉઠવા માટે મજબૂર કરે છે.
Good morning
5
6
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે ભગવાને મનુષ્યને વિશેષ ગુણો આપ્યા છે, જેનો દરેકે આદર કરવો જોઈએ. આ વિશેષ ગુણો માણસને પ્રાણીઓથી અલગ પાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ગુણોમાં સુધારો કરવો જોઈએ. આચાર્યએ 5 કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે જેઓ આ નથી કરતા ...
6
7
નયનમાં ના રાખો આટલી નફરત
આ નયનમાં હુ તસ્વીર બનીને આવીશ
ભલે રહો તમે મારા નયનથી દૂર
હુ મળવા માટે સપનું બનીને આવીશ
7
8
સબંધો બચાવવા માટે નમવું પડે તો નમી જાવ
પણ જો દરેક વખતે તમને જ નમવું
પડે તો થોભી જાવ
8
9
આ દુનિયામાં પ્રેમ જ છે જે એકબીજાની સાથે જીવવાનુ કારણ બન્યુ છે. નહી તો પૈસા રૂપિયા અને શોહરતથી માણસનુ એક દિવસમાં મન ભરાય જાય છે.
9
10
Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને ...
10
11
ડૉ. ભીમરાવ આંબેડકર એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે અનેક વિષયોમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. આંબેડકરજી ભારતીય સમાજને ખૂબ સારી રીતે જાણતા હતા. તેમણે મહિલાઓ અને દલિતોના ઉત્થાન માટે વિવિધ આંદોલનનું નેતૃત્વ કર્યું, રાજકારણમાં સક્રિયપણે ભાગ લીધો અને ...
11
12
મારી પ્રિયે તુ જ્યારે સ્માઈલ કરે છે
મારુ દિવસ બની જાય છે
હુ વિચારુ છુ જો તુ ન હોત તો
મારુ જીવન પણ અધૂરુ રહી જતુ
12
13
Birthday Quotes For Son In Gujarati: બાળકો નાના હોય કે મોટા પણ તેમનો જન્મદિવસ દરેક માતા પિતા માટે ખુશીનો દિવસ હોય છે. આવામા તે આ દિવસને ખાસ બનાવવા માટે સેલિબ્રેશન કરે છે
13
14
Birthday wishes for friend- જન્મદિવસના ખાસ અવસર પર તમારા મિત્રોને વિશેષ અનુભવ કરાવવાનો પોતાનો અનોખો આનંદ છે
14
15
ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day
15
16
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં માનવ જીવન સાથે જોડાયેલા અનેક પાસાઓનું વર્ણન કર્યું છે. ચાણક્યને આર્થિક, રાજકીય અને મહાન શિક્ષણશાસ્ત્રી માનવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓના બળ પર સામાન્ય બાળક ચંદ્રગુપ્તને મૌર્ય વંશનો સમ્રાટ બનાવ્યો. ચાણક્યએ ...
16
17
Gujarati Essay Holi - હોળી પર નિબંધ - હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે
17
18
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્ર દ્વારા જીવન સાથે જોડાયેલ સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાના માર્ગ સાથે જ દુષ્ટ લોકોથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. આચાર્ય ચાણક્યને એક કુશળ રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી ...
18
19
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
આચાર્ય ચાણક્ય અનુસાર દરેક વ્યક્તિ ભાગ્યશાળી નથી હોતી, પરંતુ કેટલાક લોકોમાં એવી વસ્તુઓ હોય છે જે તેમને સુખી જીવન આપે છે. ચાલો જાણીએ કે તેઓ શું છે...
19