Gujarati Literature

0

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

ગુરુવાર,માર્ચ 5, 2026
0
1
ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day
1
2

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

શુક્રવાર,ફેબ્રુઆરી 20, 2026
ગીતામાં લખ્યુ છે તમારો સમય નબળો છે તમે નહી
2
3
Chhatrapati Shivaji Maharaj Jayanti 2026 Wishes Photos, Images and Wallpaper: છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેથી, દર વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ શિવ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગ ...
3
4
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
4
4
5
અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો. અરજીલેખન અરજીલેખન કેવી રીતે કરશો
5
6
12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે. લાસ્ટ મિનિટની હોબાળાની જગ્યા શરૂઆતથી જ અભ્યાસ કરવું તો સારું સ્કોર બનાવવું ખૂબ સરળ છે. પરીક્ષાના કેટલાક એવા જ ટિપ્સ આપી રહ્યા છે.
6
7
સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદોના આધારે મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય 'મોક્ષ' નિર્ધારિત કર્યું હતું. તેમણે સમગ્ર વિશ્વને "વેદો તરફ પાછા વળો" (Back to Vedas) નું આહ્વાન કર્યું હતું.
7
8
Nibandh- ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ( ધોરણ 8-9, 10 માટે)
8
8
9

દયાનંદ સરસ્વતી વિશે માહિતી

ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2026
દયાનંદ સરસ્વતી વિશે માહિતી 12 ફેબ્રુઆરી 1824 ના રોજ ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ પ્રદેશના રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામ ટંકારામાં કરશનજી તિવારી અને માતા યશોદા બાઈને ત્યાં જન્મ. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું.
9
10

સ્વચ્છતા નિબંધ- swachchhata essay in gujarati

બુધવાર,ફેબ્રુઆરી 11, 2026
સ્વચ્છતા નિબંધ - ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે ...
10
11
દહેજ પ્રથા દહેજ-એક સામાજિ દૂષન મોંઘો દહેજ સસ્તી દીકરી
11
12
ગુજરાતની ધાર્મિક અને સામાજિક ધરોહરમાં સ્વામિનારાયણ ભગવાન એક એવું નામ છે, જે આજે પણ કરોડો લોકોના જીવનને માર્ગદર્શન આપે છે. ભક્તિ, શિસ્ત અને સેવા — આ ત્રણ સ્તંભો પર આધારિત તેમની વિચારધારા સમયની સીમાઓ પાર કરીને આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
12
13
પ્રેમ એટલો જ કરો કે સાભળી લો એટલો પણ પ્રેમ ન કરશો કે દમ નીકળી જાય
13
14

Kids story- વાંદરાને માર્યો માર

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2026
ભૂખ્યા અને તરસ્યા ચિંકુ ખૂબ મુશ્કેલીમાં હતા. તે જંગલમાં પણ જઈ શકતા નહોતા. એક દિવસ, જ્યારે એક દુકાનદાર રાત માટે પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો, ત્યારે ચિંકુ શાંતિથી ખાલી ફળોની ટોપલીમાં સંતાઈ ગયો. દુકાન બંધ થતાં, તે ટોપલીમાંથી બહાર નીકળીને ફળ ખાવા ...
14
15

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2026
જો જીવનમાં શાંતિ જોઈએ તો, Focus તમારા કામ પર કરો બીજાની વાતો પર નહી
15
16
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
16
17
ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ shahid diwas-જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા જેમણે અંગ્રેજોની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ ...
17
18
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) નો નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસના રૂપમાં મનાવાય છે. દેશની આઝાદીના યોગદાન માટે આપણે બધા તેમને આજે પણ નમન કરીએ છીએ. તેમણે આપણુ જીવન ઉજ્જવળ બનાવવા પોતાનુ વિશેષ યોગદાન આપ્યુ છે. આજે અમે ગાંધીજીના ...
18
19

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

ગુરુવાર,જાન્યુઆરી 29, 2026
20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર
19