0
Kamika Ekadashi 2025 Date : ક્યારે છે કામિકા એકાદશીનું વ્રત, જાણો તારીખ, નિયમો અને પૂજા વિધિ
શનિવાર,જુલાઈ 19, 2025
0
1
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
1
2
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
2
3
Chanakya Niti: આપણી ચાણક્ય નીતિમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ છે જેમને પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવવું ગમે છે. દેવી લક્ષ્મીને આવા લોકો ક્યારેય પસંદ નથી.
3
4
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
4
5
રતનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હતા. આ ભાઈની એક નાની કરિયાણાની દુકાન હતી. તે આ દુકાનથી આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
સમય જતાં આ ભાઈ શારીરિક રીતે થોડો નબળો પડવા લાગ્યો. તેથી ...
5
6
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
6
7
વ્યક્તિ પર હાવી થનારા શનિગ્રહ વિશે તો આપ સૌ જાણતા જ હશો. જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પડછાયો હોય છે એ વ્યક્તિના દિવસો ખરાબ ચાલવા માંડે છે. પણ જો વ્યક્તિ તેનો ઉપાય પણ કરતો રહે તો ખૂબ સહેલાઈથી તેના પરથી આ શનિની અવકૃપા દૂર થઈ જાય છે અને શનિની કૃપા વરસવા ...
7
8
હનુમાનજી એક એવા દેવતા છે જેમની પૂજામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મંગળવારે જો સવારે વડના ઝાડના એક પાનને તોડીને ગંગાજળથી ધોઈને હનુમાનજીને અર્પિત કરવામાં આવે તો ધનની આવક વધે છે. આર્થિક સંકટોથી મુક્તિ મળે છે.
8
9
7 જુલાઈએ કૃષ્ણ પક્ષની પંચમી તિથિ અને શુક્રવાર છે. પંચમી તિથિ 7 જુલાઈએ બપોરે 12.18 સુધી રહેશે. આયુષ્માન યોગ 7 જુલાઈએ રાત્રે 8.29 કલાકે થશે. આયુષ્યમાન ભવ એ એક આશીર્વાદ છે જે વડીલો દ્વારા નાનાઓને આયુષ્યમાન ભવ કહીને આશીર્વાદ મળે છે
9
10
ભગવાન શિવના ઘણા ભક્તો પૂજા દરમિયાન શિવલિંગને પણ સ્પર્શ કરે છે. આજે અમે તમને ધાર્મિક શાસ્ત્રો અનુસાર આવું કરવું યોગ્ય છે કે ખોટું તે અંગે માહિતી આપીશું.
10
11
Guruwar Haldi Upay- હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ પવિત્ર ગણાય છે. કોઈ પણ પૂજા પાઠ હળદર વગર પૂરી નથી થાય છે. આયુર્વેદમાં હળદરને ઔષધ ગણાય છે
11
12
દશામા વ્રતના પ્રથમ દિવસે દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.
દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે.
સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે .
12
13
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય ...
13
14
કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને વિશ્વાસ . તે સિવાય ભગવાન અને પોતાના પર વિશ્વાસ. પણ ઘણી વાર નક્ષત્ર કે દોષના કારણે મેહનતનો પૂર્ણ ફળ મળતું નથી. તેથી આજે તમને એક સરળ ઉપાય જણાવીશું જેનાથી તમે સંકટ મોચનને રીઝવી ધાર્યા કાર્ય કરી શકશો.
14
15
જય પાર્વતી માતા જય પાર્વતી માતા
બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા।
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
15
16
આશાપુરા ચાલીસા-બાવની
શ્રી આશાપુરા માતી આરતી
જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા !
ગુણીજન ગુણ ગાતાં....
16
17
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને ...
17
18
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.
18
19
જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે
19