Hinduism

સોમવાર, 6 એપ્રિલ 2026
0

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

સોમવાર,એપ્રિલ 6, 2026
0
1

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

સોમવાર,એપ્રિલ 6, 2026
આજનુ પંચાગ - 6 એપ્રિલ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 એપ્રિલ 6, 2026 સોમવાર ચૈત્ર વદ ચોથ - વિક્રમ સંવત 2082
1
2
Vikata Sankashti Chaturthi Upay 5 એપ્રિલના રોજ વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ ઉપાયો દ્વારા સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે. અહીં સૂચવેલા ઉપાયો અપનાવીને, તમે દરેક શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો.
2
3

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

રવિવાર,એપ્રિલ 5, 2026
આજનુ પંચાગ - 5 એપ્રિલ સૂર્યોદય - 06:17 સૂર્યાસ્ત - 06:43 એપ્રિલ 5 , 2026 રવિવાર
3
4
Garud Puran Niyam: મૃત્યુ અટલ છે જે આ દુનિયામાં આવ્યુ છે તેને એક દિવસ જવાનુ જ છે. કોઈ સમય પહેલા તો કોઈ મોડુ જાય છે. પણ જવાનુ બધાને છે. કહેવાય છે કે પોતાના પ્રિયની મૃત્યુ પછી એ વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. જાણો ગરુણ પુરાણમા તેને લઈને ...
4
4
5
Daan Na Niyam: હિન્દુ ધર્મમાં દાનને ખૂબ જ પુણ્ય માનવામાં આવે છે, પરંતુ ખોટી વસ્તુઓનું દાન કરવાથી અશાંતિ અને મુશ્કેલી વધી શકે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું દાન કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. અહીં શું દાન કરવાનું ટાળવું તે છે.
5
6
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
6
7

Aaj nu panchang - આજનુ પંચાગ - 4 એપ્રિલ

શનિવાર,એપ્રિલ 4, 2026
આજનુ પંચાગ - 4 એપ્રિલ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 એપ્રિલ 30, 2026 શનિવાર ચૈત્ર વદ બીજ - વિક્રમ સંવત 2082
7
8

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવાર,એપ્રિલ 3, 2026
આજનુ પંચાગ - 3 એપ્રિલ સૂર્યોદય - 06:19 સૂર્યાસ્ત - 06:43 એપ્રિલ 3, 2026 શુક્રવાર ચૈત્ર વદ એકમ - વિક્રમ સંવત 2082
8
8
9
શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂ
9
10

સોળ સંસ્કાર વિશે માહિતી

ગુરુવાર,એપ્રિલ 2, 2026
સંસ્કાર: હિંદુ ધર્મ, વિભાવના, પુમાસવન, સિમંતોનાયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંસ્કાર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્ય સંસ્કાર, પિંડિકરણ અને શ્રાદ્ધ
10
11

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

ગુરુવાર,એપ્રિલ 2, 2026
આજનુ પંચાગ - 2 એપ્રિલ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 એપ્રિલ 02, 2026 ગુરુવાર ચૈત્ર સુદ પૂનમ - વિક્રમ સંવત 2082
11
12
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ 2 એપ્રિલ, 2026 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગબલીની પૂજા અને વિધિ મુજબ તેમને દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે તમારી રાશિ અનુસાર દાન કરવું શુભ ...
12
13
ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેની સ્થાપના વિક્રમ સંવત 1905માં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
13
14
માઁ સધી (સધી માતા) ગુજરાતના લોકજીવન અને શ્રદ્ધામાં અત્યંત આદરણીય સ્થાન ધરાવે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમને કુળદેવી તરીકે અને રખેવાળ દેવી તરીકે પૂજવામાં આવે છે. આજે અમે તમને તેમનો ઈતિહાસ અને તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીશુ
14
15

Aaj nu panchang- આજનુ પંચાગ - 1 એપ્રિલ

બુધવાર,એપ્રિલ 1, 2026
આજનુ પંચાગ - 1 એપ્રિલ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 એપ્રિલ 1, 2026 બુધવાર ચૈત્ર સુદ ચૌદસ - વિક્રમ સંવત 2082
15
16

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

મંગળવાર,માર્ચ 31, 2026
આજનુ પંચાગ - 31 માર્ચ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 માર્ચ 31, 2026 મંગળવાર
16
17
ગર્ભ સંસ્કાર એટલે શું ગર્ભ સંસ્કાર શું છે? ગર્ભ સંસ્કાર એક પ્રાચીન આયુર્વેદિક પ્રથા છે જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "ગર્ભ સંસ્કાર" શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે,
17
18

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

સોમવાર,માર્ચ 30, 2026
સૂર્યોદય - 06:22 સૂર્યાસ્ત - 06:42 માર્ચ 30, 2026 સોમવાર ચૈત્ર સુદ બારસ - વિક્રમ સંવત 2082
18
19
સોમવારે સોમ પ્રદોષ વ્રત અને અનંગ ત્રયોદશીનું શુભ સંયોજન બની રહ્યું છે. આ શુભ સંયોગ દરમિયાન આ ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ બધી સમસ્યાઓથી ઝડપથી મુક્તિ મેળવી શકે છે.
19