0
અનંત ચતુર્દશી પર કરો 7 જ્યોતિષ ઉપાય, દરેક પરેશાનીથી મળશે છુટકારો, જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
એકાદશી વ્રતની જેમ એકાદશી વ્રત પણ દરેક મહિનામાં બે વાર આવે છે. દર મહિનાની તેરસ તિથિના રોજ પ્રદોષ વ્રત હોય છે. દિવસના આધારે તેનુ નામ બદલાતુ રહે છે. અષાઢ મહિનાની તેરસ તિથિ આજે 07 જુલાઈએ છે. આજે બુધવાર હોવાથી આ બુધ પ્રદોષ છે. આ દિવસે પ્રદોષ કાળમાં ...
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
ઘણાં સમય પહેલાંની વાત છે. યુદ્ધમાં ઈંદ્રથી હારીને દૈત્યરાજ બલિ ગુરૂ શુક્રાચાર્યની શરણમાં ગયા. શુક્રાચાર્યએ તેમની અંદર દેવભાવ જગાડ્યો.
થોડાક સમય પછી ગુરૂની કૃપા વડે બલિએ સ્વર્ગ પર અધિકાર જમાવી દિધો. તેના ફળસ્વરૂપ દેવરાજ ઈંદ્ર ભિખારી થઈ ગયાં અને આમ ...
2
3
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
પિતૃ પક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવાથી પિતૃ દોષ દૂર થાય છે.
- પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે.
- 29 સપ્ટેમ્બર, શુક્રવારે પૂર્ણિમા શ્રાદ્ધ છે.
3
4
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે. આ વખતે પિતૃપક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 24 સપ્ટેમ્બર ...
4
5
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
આજે છે પરિવર્તિની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને ...
5
6
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
Ekadashi Upay: આજે સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 ના રોજ પદ્મ એકાદશીનું વ્રત કરવામાં આવશે. ભાદ્રપદ શુક્લ પક્ષની એકાદશી તિથિને પદ્મ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં તેને ડોલ ગ્યારસ તરીકે ઓળખવામાં આવે છે.
6
7
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
પુરાણ મુજબ અષ્ટમી તિથિને કૃષ્ણ પક્ષમાં શ્રીકૃષ્ણનો જન્મ થયુ હતુ અને તે તિથિને શુક્લ પક્ષમાં દેવી રાધાનો જન્મ થયો હતો. બરસાનેમાં રાધાઅષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. રાધાઅષ્ટમીનો પર્વ જન્માષ્ટમીન 15 દિવસ પછી ભાદ્રપદ મહિનાની શુક્લપક્ષની અષ્ટમીને ...
7
8
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
Shaniwar Na Upay: 5 ઓગસ્ટના રોજ શનિવાર અને અધિક શ્રાવણ કૃષ્ણ પક્ષની ઉદયા તિથિ ચતુર્થી છે. ચતુર્થી તિથિ 5 ઓગસ્ટના રોજ સવારે 9.40 સુધી રહેશે, ત્યારબાદ પંચમી તિથિ શરૂ થશે. સુકર્મ યોગ 5 ઓગસ્ટે રાત્રે 11.11 કલાકે થશે. સુકર્મયોગ દરમિયાન કરવામાં આવેલ ...
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ગજલક્ષ્મી વ્રત દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા દિલ થી આ વ્રત કરે છે, દેવી માતાની તેમની વિધિપૂર્વક પૂજા કરે છે અને તેમની વ્રત કથા સાંભળે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાલક્ષ્મી વ્રતની અલગ-અલગ ...
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થાય છે.
ઓછામાં ઓછા 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રતકથા
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
Santan Saptami 2023 Kyare Che : પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકો માટે સંતાન સપ્તમીનુ વ્રત પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે સંતાન પ્રાપ્તિ 22 સપ્ટેમ્બર 2023 ના રોજ છે. તેને લલિતા સપ્તમી, મુક્તાભરણ સપ્તમીના નામથી પણ ઓળખવામાં આવે છે.
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ. પિતૃ પક્ષને લઈને મોટાભાગના લોકોમાં ધારણા બની છે કે આ સમય કોઈ પ્રકારની નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. માન્યતા છે કે આ સમય પિતૃ ઘરતી પર પરત ફરે છે અને આવામાં નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. જો કે શાસ્ત્રો અને જ્યોતિષ ...
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
હિંદુ ધર્મમાં લગ્ન માટે કરવા ચોથ વ્રતનું ખૂબ મહત્વ છે. દર વર્ષે કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે કરવા ચોથ ઉજવવામાં આવે છે. તેથી આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર 2023, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
14
15
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
પિતૃ પક્ષ શરૂ થઈ ચુક્યો છે અને આ 6 ઓક્ટોબર સુધી ચાલશે. એવુ કહેવાય છે કે પિતૃપક્ષના દિવસોમાં આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે. તેમને તેમના વંશજ સન્માનજનક રીતે તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પિત કરે છે. તેથી પિતૃપક્ષને કર્જ ઉતારવાનો સમય ...
15
16
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
Pitru shradh 2023- પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યુ છે. વર્ષ 2023 માં, પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 (શુક્રવાર) થી 14 ઓક્ટોબર 2023 સુધી. આ દરમ્યાન તેમના આશીર્વાદ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ ...
16
17
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો સમય દર મહિને ચલૌ રહે છે. તેથી હવે લોકો ઋષિ પંચમીની તૈયારીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 3 સપ્ટેમ્બર એટલે કે મંગળવારના દિવસે ઉજવાશે. રૂષિ પંચમી વિશે શાસ્ત્રો અને પુરાણોમાં જુદી જુદી માન્યતાઓ છે.
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.
18
19
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ કે કલંકના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે. ચોરીનો આરોપ લાગે છે. એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યુ હતુ ત્યારે નારદજીએ ...
19