ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (12:15 IST)

મંગળવારે કરો હનુમાનજીનો આ ઉપાય, આર્થિક સંકટથી મળશે મુક્તિ

હનુમાનજી એક એવા દેવતા છે જેમની પૂજામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મંગળવારે જો સવારે વડના ઝાડના એક પાનને તોડીને ગંગાજળથી ધોઈને હનુમાનજીને અર્પિત કરવામાં આવે તો ધનની આવક વધે છે. આર્થિક સંકટોથી મુક્તિ મળે છે.