0
Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
0
1
બુધવાર,ફેબ્રુઆરી 19, 2025
Badrinath temple history- બદ્રીનાથ ધામ, ચાર ધામોમાંનું એક, ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ તીર્થસ્થાન છે.
1
2
સોમવાર,ફેબ્રુઆરી 17, 2025
Monday remedies: જો તમે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સોમવારે કેટલાક ઉપાયો જરૂર કરો. આ ઉપાયોને અનુસરીને, તમને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મળશે.
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
10 Mukhi Rudraksha Vidhi and benefits: આજે આપણે જાણીશું 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં લાભ અને વિવિધ સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય? 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની રીત શું છે.
3
4
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Guru Ravidas Jayanti 2024 હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 24 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના ...
4
5
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
5
6
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Magh Purnima puja: પૂર્ણિમાના દિવસે ભગાવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને ભયાનક પ્રલયથી દુનિયાની રક્ષા કરી હતી. આ કારણે આ દિવસે નારાયણની પૂજા થાય છે. સાથે જ આ દિવસે પિતૃ દોષથી છુટકારો મેળવવાનું વિધાન છે.
6
7
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
માઘ પૂર્ણિમા 2 રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. માઘ પૂર્ણિમાના દિવસે આ રાશિના જાતકોને ઉર્જા અને સકારાત્મકતા મળી શકે છે.
7
8
મંગળવાર,ફેબ્રુઆરી 11, 2025
Magh Purnima 2025: સ્નાન-દાન કરવા માટે માઘ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે. તો ચાલો જાણીએ માઘ પૂર્ણિમાના દિવસે શું દાન કરવું જોઈએ.
8
9
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
ન્યાયાધીશ શનિનું અસ્ત થવું કેટલાક લોકોના જીવનમાં ખુશીઓ અને સારી તકો લાવી શકે છે. આ સમય તમારા માટે એક નવા અધ્યાયની શરૂઆત હોઈ શકે છે. જીવનમાં સારી તકો આવી શકે છે, અને જૂના દુ:ખ કે સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
9
10
સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ...
10
11
Chanakya Niti: કોઈપણ ઘરમાં સુખ શાંતિ રહે એ તે ઘરના લોકો પર નિર્ભર કરે છે. પણ કેટલીક ખરાબ ટેવને કારણે ઘરનુ વાતાવરણ બગડી શકે છે.
11
12
Jaya Ekadashi 2025: એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવી સ્થિતિમાં, આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 7, 2025
નાડાછડી પૂજામાં વપરાતી પવિત્ર સામગ્રીમાંની એક છે. તેને ઘરમાં કેટલીક ખાસ જગ્યાઓ પર બાંધીને શુભ ફળ મેળવી શકાય છે. આવો જાણીએ આ સ્થળો વિષે
13
14
Durgashtami 2025 માઘ દુર્ગાષ્ટમીનું વ્રત ૫ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં જાણો માસિક દુર્ગાષ્ટમીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની
ત્રિપૂરદૈત્યભેદિની વિશાલ તીર્થમેદિની ।
શિવાસની શિવાકલા કિલોલલોલ ચાપલા
તરઙ્ગ રઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૧॥
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
એકવાર અયોધ્યામાં, રાઘવેન્દ્ર ભગવાન શ્રી રામે તેમના પૂર્વજોનું શ્રાદ્ધ કરવા માટે બ્રાહ્મણ મિજબાનીનું આયોજન કર્યું હતું. બ્રાહ્મણ ભોજનમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી બ્રાહ્મણોના સમૂહો આવવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને આ વાતની જાણ થઈ
16
17
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
પુરીમાં રથ બનાવવાનો તહેવાર બસંત પંચમીથી શરૂ થાય છે. આ દિવસે રથખાના, જેને રથ નિર્માણ શાળા કહેવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
Rath Saptami 2025: માઘ મહિનામાં આવતી સપ્તમી તિથિનું વિશેષ મહત્વ છે. આ તિથિ ભગવાન સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસને રથ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
18
19
Vinayak Chaturthi 2025 Upay: શનિવારે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. તો આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વિનાયક ચતુર્થીના દિવસે તમે કયા ખાસ ઉપાયો કરીને તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો કરી શકો છો.
19