શનિવાર, 19 એપ્રિલ 2025
0

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

શનિવાર,એપ્રિલ 19, 2025
0
1
જ્યોતિષ માન્યતાઓ મુજબ પાંચ નક્ષત્રોના મેળથી બનનારા યોગને પંચક કહેવામાં આવે છે. આ દરમિયાન ચન્દ્રમાં ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં વિચરણ કરે છે. આ અવધિ લગભગ 5 દિવસની હોય છે. આવામાં ચાલો જાણી પંચક ક્યાથી ક્યા સુધી ...
1
2
Friday Remedies: જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો શુક્રવારે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
2
3
4
Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને ...
4
4
5
Sankashti Chaturthi Vrat 2025: દર મહિનાના કૃષ્ણ પક્ષમાં સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓનો ઉકેલ પણ મળે છે.
5
6
Akshaya Tritiya 2025 Date: અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે મા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાનુ વિધાન છે.
6
7
Chaitra Amavasya kyare che : ચૈત્ર અમાવસ્યા એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ દિવસ છે, જે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસ પૂર્વજોને સમર્પિત છે અને આ દિવસે તેમના આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.
7
8
Hanuman Janmotsav 2025 Upay : હનુમાન જયંતિ પર લાલ રંગના કપડા પહેરવાથી અને દાન કરવાથી મંગલ દોષ શાંત થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજાથી મનોકામનાઓ પૂરી થશે.
8
8
9
Pradosh Vrat: પ્રદોષ વ્રત ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. તેથી આ દિવસે બેલપત્રના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ પ્રદોષ વ્રતના દિવસે બેલપત્રના ઝાડની પૂજા કેવી રીતે કરવી
9
10
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ ત્રયોદશી તિથિએ પડતું ગુરુ પ્રદોષ વ્રત આ વર્ષે ગુરુવાર, એપ્રિલ 2025 ના રોજ આવી રહ્યું છે અને તે પણ ખૂબ જ શુભ યોગ સાથે. તો આજના સમાચારમાં અમે તમને જણાવીશું કે આ વખતે પ્રદોષ વ્રત ક્યારે છે, 9 એપ્રિલ કે 10 એપ્રિલે. ચાલો જાણીએ ...
10
11
Kamada Ekadashi 2025: કામદા એકાદશીનુ વ્રત 8 એપ્રિલ 2025 ના રોજ કરવામા આવશે. આ દિવસે કયા ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે આવો જાણીએ.
11
12
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
12
13
Hanuman Puja in Chaitra Navratri: 30 માર્ચથી ચૈત્ર નવરાત્રિના પાવન તહેવારની શરૂઆત થઈ ચુકી છે. આજે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસના તહેવારમા માતા દુર્ગાના જુદા જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.
13
14
Vinayak Chaturthi 2025: મંગળવારે વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.
14
15
Durga Saptashati Path Vidhi And Benefits: દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સાધને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ સંપૂર્ણ પાઠનુ વિધિપૂર્વક પાલન કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. અહી જુઓ સપ્તશતી પાઠ કરવાના ફાયદા.
15
16

રાંદલ માતાજી પ્રાગટ્ય

રવિવાર,માર્ચ 30, 2025
રાંદલમાં ભગવાન વિશ્વકર્માના પુત્રી. સૂર્યનારાયણની પત્ની છે. રાંદલ માતાને છાયા તરીકે પણ વર્ણવવામાં આવે છે. યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે.
16
17
ચૈત્ર નવરાત્રીના તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરનારા ભક્તોને માતા રાણીનો આશીર્વાદ હંમેશા માટે પ્રાપ્ત થાય છે, તો ચાલો જાણીએ કે 2025 માં ચૈત્ર ...
17
18
Shani Amavasya 2025: આજે 29 માર્ચ શનિવારનો દિવસ ખૂબ જ ખાસ છે. એ એટલા માટે કારણ કે આજે શનિ રાશિ પરિવર્તન તો કરી રહ્યા છે સાથી જ આજે 29 માર્ચે શનિ અમાવસ્યા પણ છે. આવામા જો તમે શનિની સાઢે સાતી કે ઢૈય્યા ચાલી રહી છે તો આજે શનિ અમાવસ્યાનો દિવસ તમારે માટે ...
18
19
ધનની જરૂર દરેક વ્યક્તિને પડે છે. ઈશ્વર એટલુ ન આપે કે તેને સાચવવામાં ઉંઘ ન આવે પણ એટલુ જરૂર દરેકને આપે કે જેની કમીથી ક્યારેય ભૂખ્યા સૂવાનો વારો ન આવે અને જીવનરૂપી ગાડી નિયમિત ચાલતી રહે. આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક એવા ઉપાયો જેને કરવાથી તમારા ...
19