શુક્રવાર, 26 જુલાઈ 2024
0

Dashama Vrat Katha અને પૂજા વિધિ - દશામાની વાર્તા

શુક્રવાર,જુલાઈ 26, 2024
0
1
ગુરૂવારના દિવસે બેસન અને ચણાની દાળથી બનેલી વસ્તુઓના સેવનના વિશે બૃહસ્પતિવાર વ્રત કથામાં જણાવ્યુ છે કે આ દિવસે વ્રત રાખનારા લોકોને ખિચડીનુ સેવન ન કરવુ જોઈએ
1
2
ચતુર્થીને ગજાનન સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે, લોકો ઉપવાસ કરે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીના નાના પુત્ર ભગવાન ગણેશની પૂજા વિધિ પ્રમાણે કરે છે. આ વખતે ગજાનન સંકષ્ટી ચતુર્થીના દિવસે ત્રણ શુભ સંયોગો બની રહ્યા છે. આ વ્રતમાં ગણેશ ...
2
3
શ્રી સત્યનારાયણ વ્રત કથા Satyanarayan Katha in gujarati એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.શૌનક વગેરે રૂષિઓએ શ્રી ...
3
4
Gauri Vrat 2022: ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
4
4
5
માતા પાર્વતી તમને અને તમારા પરિવારને સમૃદ્ધિ શાંતિ અને સારા આરોગ્યના આશીર્વાદ આપે જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
5
6
પૌરાણિક કથાઓ અનુસાર, એક ગામમાં એક વિધવા બ્રાહ્મણ રહેતી હતી, જે ભીખ માંગીને પોતાનું ભરણપોષણ કરતી હતી. એક દિવસ જ્યારે તે ભીખ માંગીને પરત આવી રહી હતી, ત્યારે તેણે બે બાળકોને જોયા, જેમને તે તેના ઘરે લઈ આવી હતી
6
7
ગોરમાનો વ્રત કેસરિયો ને નદિયે નાહવા જાય રે ગોરમા હાથમાં લીધી લાકડીને ઠક ઠક કરતો જાય રે ગોરમા
7
8
Jaya Parvati Vrat 2024- જયા પાર્વતી વ્રત, જેને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ કરીને પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. આ વ્રત અપરિણીત મહિલાઓ પોતાનો ઇચ્છિત વર મેળવવા માટે રાખે છે.
8
8
9
Happy Devshayani Ekadashi 2024 Wishes: વર્ષમાં 24 એકાદશી હોય છે. હિન્દુ ધર્મમાં એકાદશીને સૌથી શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. એકાદશી વ્રતના કારણે વ્યક્તિને જઘન્ય પાપોમાંથી મુક્તિ મળે છે. અને મૃત્યુ પછી તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જો કે તમામ એકાદશીઓ ...
9
10
devshayani ekadashi- દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા સ્થળને સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો.
10
11
શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પુરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે.
11
12
Gauri Vrat 2024 ગૌરી વ્રત ક્યારે છે 2024 અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે.
12
13
દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે જયા પાર્વતી વ્રત મનાવવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને સુખ, શાંતિ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે.
13
14
હિન્દુ ધર્મ ગ્રંથોમાં એકાદશી તિથિને રોજ ભગવાન વિષ્ણુને પૂજા કરવામાં આવે છે. એકાદશી તિથિના દિવસે કરવામાં આવેલ જપ, તપ અને દાનનુ પુણ્ય અનેક હજાર ગણુ હોય છે. પણ સાથે જ આ દિવસ વર્જિત કાર્ય કરવાથી બધા કાર્યોનુ ફળ સમાપ્ત થઈ જાય છે.
14
15
વ્યક્તિ પર હાવી થનારા શનિગ્રહ વિશે તો આપ સૌ જાણતા જ હશો. જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પડછાયો હોય છે એ વ્યક્તિના દિવસો ખરાબ ચાલવા માંડે છે. પણ જો વ્યક્તિ તેનો ઉપાય પણ કરતો રહે તો ખૂબ સહેલાઈથી તેના પરથી આ શનિની અવકૃપા દૂર થઈ જાય છે અને શનિની કૃપા વરસવા ...
15
16
Devshayani Ekadashi 2024 Upay: દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી ને કેટલાક ખાસ ઉપાયો કરવાથી સાઘક પર સદા શ્રી હરિની કૃપા કાયમ રહે છે. આવો જાણીએ દેવશયની એકાદશીના દિવસે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ.
16
17
દેવશયની એકાદશી પૂજા વિધિ- દેવશયની એકાદશીના દિવસે ભગવાન હરિને આમળાના રસનો અભિષેક કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આમળાને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે.
17
18
ભારતમાં દરેક હવામાનો તેમનો એક જુદો જ મહત્વ છે. સાવનનો મહિનો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. સાવનનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે.
18
19
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથી પ્રમાણે દેવશયની એકાદશી 15 જુલાઈએ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ...
19