0
Navratri Day 5 -મા દુર્ગાનુ પાંચમુ રૂપ સ્કંદમાતા - એક પૂજાથી મળશે બેવડો લાભ
રવિવાર,માર્ચ 26, 2023
0
1
મા દુર્ગાના નવ સ્વરૂપ છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. નવરાત્રીમાં આ નવ દેવીઓની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે.
1
2
આ વખતે આ વર્ષની ત્રીજી પંચક માર્ચમાં યોજાવા જઈ રહી છે. માર્ચમાં પંચક ક્યારે શરૂ થશે અને આ સમયગાળા દરમિયાન કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. હિંદુ ધર્મમાં નવા અને શુભ કાર્યથી પહેલા મુહુર્ત જોવાય છે. કહે છે કે ગ્રહો અને નક્ષત્રોની અવકાશમાં સ્થિતિ જોઈને ...
2
3
Mangalwar Na Upay: 14 માર્ચ, 2023 એ ચૈત્ર કૃષ્ણ પક્ષની સપ્તમી તારીખ અને મંગળવાર છે. સપ્તમી તિથિ 14મી માર્ચે રાત્રે 8.22 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ અષ્ટમી તિથિ શરૂ થશે. 14 માર્ચે બપોરે 3.14 વાગ્યા સુધી વજ્ર યોગ રહેશે. વજ્રનો અર્થ છે - કઠોર. આ ...
3
4
Bhaumvati Amavasya 2023: આજે (21 માર્ચ) સ્નાન દાન શ્રાદ્ધિ અમાવસ્યા છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 21 માર્ચ મંગળવારથી 01.47 મિનિટે શરૂ થઈ રહી છે અને આ તિથિ 21 માર્ચે જ 01.52 મિનિટે સમાપ્ત થશે. પુરાણોના આધારે, સોમવાર, ...
4
5
કયા સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર અને ક્યા માધવપુરથી 3000 કિમી જેટલા દૂર ઉત્તર પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે. આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજલવિત રહ્યો છે અને તેના ...
5
6
માસિક શિવરાત્રિ પર ભગવાન શંકરની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં માસિક શિવરાત્રીનું ઘણું મહત્વ છે. માસિક ...
6
7
Pradosh Vrat Upay Gujarati: દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષ બંનેની ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે. જાણો કેવી રીતે તમારા દામ્પત્ય જીવનમાં ...
7
8
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
8
9
આજે સામુદ્રિક શાસ્ત્રમાં અમે તમને બતાવી રહ્યા છીએ કે ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા કયો પગ મૂકવો જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા જમણો પગ મુકવાની પરંપરા ઘણી જૂની છે.
9
10
જ્યોતિષ ગ્રંથ મુજબ ફક્ત નવગ્રહને છોડીને બાકી બધા ગ્રહ ભગવાન રુદ્ર મતલબ શિવના ક્રોધથી ઉત્પન્ન થયા છે. મોટાભાગના ગ્રહની પ્રકૃતિ સામાન્ય રીતે હાનિકારક હોય છે. પણ કેટલાક નવગ્રહ વધુ શુભ ગ્રહ માનવામાં આવે છે. જો જ્યોતિષ મુજબ તેમની પૂજા અર્ચના કરવામાં આવે ...
10
11
Kharmas 2023: આજે એટલે કે 15 માર્ચથી ખરમાસની શરૂઆત થઈ રહી છે, જે આખા મહિના સુધી ચાલશે. હિંદુ ધર્મમાં ખરમાસ દરમિયાન કોઈ શુભ અને શુભ કાર્ય કરવામાં આવતું નથી.
11
12
Sankashti Chaturthi 2023: દર મહિનાના કૃષ્ણ અને શુક્લ બંને પક્ષની ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાનું વિધાન છે. ફરક માત્ર એટલો છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ગણેશ ...
12
13
આમ તો રોજ શંખનુ પૂજન કરવામાં આવે છે પણ શુક્રવારે આનુ પૂજન કરવુ વિશેષ ફળદાયી હોય છે. શુક્રવારે દક્ષિણાવર્તી શંખનુ પૂજન ખૂબ જ શુભકારક હોય છે. આને લક્ષ્મીસ્વરૂપ માનીને તેનુ પૂજન કરવામાં આવે છે.
આ શંખનુ પૂજન કરવા માટે સૌ પહેલા તેને શુદ્ધ જળથી ધોઈને ...
13
14
Maa Lakshmi - જે લોકો મહાલક્ષ્મી સ્તોત્રનો ત્રણ વખત પાઠ કરે છે તેમના પર મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો, જેનાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.
14
15
માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનત કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય જીવનસાથીની શોધ ખત્મ નહી હોય, ઘરેલૂ સમસ્યાઓ કે માંસિક તનાવ, એવી પરિસ્થિતિઓથી છુટકારા મેળવા માટે કરો ઘરમાં લક્ષ્મી પ્રપ્તિ માટે ગુરૂવારે કરો ઉપાય
15
16
Mangalwar Na Upay: 28 ફેબ્રુઆરી ફાલ્ગુન શુક્લ પક્ષની નવમી તિથિ અને મંગળવાર છે. નવમી તિથિ 28 ફેબ્રુઆરીનો આખો દિવસ પાર કરશે અને સવારે 4:18 સુધી રહેશે. તે પછી, રવિ યોગ બનશે, જે આખા દિવસ અને રાત દરમિયાન તમામ કાર્યોમાં સફળતા આપે છે.
16
17
ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્યત્વએ પણ વશિષ્ટજીને આવો જ પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું.
17
18
Amalaki Ekadashi 2023: ફાગણ શુક્લ એકાદશી તિથિના દિવસે આમલકી એકાદશી વ્રત રખાશે આ આમલકી એકાદશીથી તારીખને લઈને મૂંઝવણ છે તો
આવો જણીએ 2 કે 3 માર્ચ ક્યારે છે આમલક્દી એકાદશી.
18
19
સોમવાર,ફેબ્રુઆરી 27, 2023
Masik Durga Ashtami February 2023 : હિંદુ પંચાગ મુજબ દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પર દેવી દુર્ગાની આરાધના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મા દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ છે. અષ્ટમી તિથિ પર દુર્ગાની પૂજા કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. એવું ...
19