0
અશ્વિન નહીં સુધરે ! મેદાનની વચ્ચે મહિલા અમ્પાયર પર થયો ગુસ્સે, બેટથી જોરથી પછાડ્યું, જુઓ વીડિયો- R ASHWIN ANGRY ON FEMALE UMPIRE
સોમવાર,જૂન 9, 2025
0
1
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહે લખનૌની એક ફાઇવ સ્ટાર હોટલમાં સપા સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હતી. તેમની રિંગ સેરેમનીની પહેલી ઝલક સામે આવી છે, જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. રિંકુ અને પ્રિયાના પરિવાર ઉપરાંત, સમાજવાદી પાર્ટીના ...
1
2
Bengaluru Stampede: રજત પાટીદારના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ૧૮ વર્ષની લાંબી રાહ જોયા બાદ આ વર્ષે IPL ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજય પરેડ અને ભવ્ય ઉજવણીની તૈયારી કરી હતી. જોકે, ચિન્નાસ્વામી ...
2
3
એક વધુ ભારતીય ક્રિકેટરે રિટાયરમેંટનુ એલાન કર્યુ છે. આઈપીએલ 2025 ખતમ થતા જ આ ભારતીયે આ નિર્ણય સંભળાવ્યો. ઉલ્લેખનીય છે કે 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહેલા અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
3
4
બેંગલુરુમાં નાસભાગ કેસમાં પોલીસે FIR નોંધ્યા બાદ RCB માર્કેટિંગ હેડ નિખિલની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે RCBનો માર્કેટિંગ હેડ મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે પહેલાં બેંગલુરુ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે બેંગલુરુ એરપોર્ટ પરથી ...
4
5
ચિન્નાસ્વામીમાં થયેલી ભાગદોડ દરમિયાન માર્યા ગયેલા લોકોની મદદ માટે RCB ટીમ આગળ આવી છે. RCBએ અકસ્માતમાં જીવ ગુમાવનારા 11 લોકોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે RCBએ પહેલીવાર IPL ટ્રોફી પર કબજો કર્યો છે, જેનાથી 17 વર્ષના દુષ્કાળનો ...
5
6
Vanshika Chadha: ભારતીય ટીમના સ્પિનર કુલદીપ યાદવે બુધવારે લખનૌમાં બાળપણની મિત્ર સાથે સગાઈ કરી. સમારંભમાં કુલદીપ અને વંશિકાના પરિવાર ઉપરાંત કેટલાક ખાસ લોકો સામેલ થયા. જાણો કોણ છે કુલદીપ યાદવની ભાવિ નવવધુ ?
6
7
IPL ટ્રોફી જીત્યા બાદ, બેંગલુરુ પહોંચેલી RCB ટીમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ફેંસ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ભાગદોડ મચી જવાથી 11 લોકોના મોત થયા હતા. હવે વિરાટ કોહલીએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે.
7
8
મંગળવારે IPL ની ફાઇનલ મેચ પંજાબ અને RCB વચ્ચે રમાઈ હતી, જેમાં RCBનો વિજય થયો હતો. આ ખુશીના અવસર પર, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCB ની વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોતના ...
8
9
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBની વિજય પરેડમાં ભાગદોડ, 3 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
RCB ટીમે IPL 2025 જીતી લીધી છે અને ત્યારબાદ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે
9
10
મહિલા ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાની તમામ મૅચો ભારતની જગ્યાએ હવે શ્રીલંકામાં આયોજીત થશે. ભારતે આ વર્ષની શરૂઆતમાં પુરુષોની ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કર્યો હતો. આઈસીસીએ બંને દેશોની આ મૅચ માટે 'ન્યૂટ્રલ વેન્યૂ'ની શરૂઆત કરી
10
11
જૌનપુરની મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજનો રિંગ સેરેમની 8 જૂને લખનૌમાં યોજાશે. તેમના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર રિંકુ સિંહ સાથે થવાના છે. લગ્ન 18 નવેમ્બર 2025ના રોજ વારાણસીની હોટેલ તાજ ખાતે થશે. ત્યાં ક્રિકેટ ...
11
12
વરુણ એરોને જસપ્રીત બુમરાહને "એન્ટિડોટ" અને "વેક્સિન" કહ્યો. બુમરાહએ ગુજરાત ટાઇટન્સ સામે મહત્વપૂર્ણ વિકેટ લઈને મેચનું પાસુ ફેરવી નાખ્યું. મુંબઈ ઇન્ડિયન્સને ફાઇનલમાં પહોંચાડવામાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
12
13
દુબઈમાં ભરતીય કેરલ સમુદાયે પોતાના એક કાર્યક્રમમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પૂર્વ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફરિદીનુ ખૂબ ઉમળકાભેર સ્વાગત જોવા મળ્યુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
13
14
Pakistan vs Bangladesh 2nd t20: પાકિસ્તાને બીજી ટી20માં બાંગ્લાદેશને હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. મેચમાં પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાન અને હસન નવાઝે અડધી સદી ફટકારી હતી.
14
15
આ સિઝનમાં 4 વર્ષના વૈભવે IPLમાં ધૂમ મચાવી હતી. બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે પીએમ મોદી તેમને મળ્યા છે અને તેમની ખૂબ પ્રશંસા કરી છે.
15
16
PBKS vs RCB: IPL 2025 સીઝનનો પહેલો ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે રમાશે. આ મેચમાં, બધાની નજર વિરાટ કોહલી પર પણ રહેશે, જેનું બેટ PBKS સામે સારું ચાલ્યું છે
16
17
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા આજે સવારે અચાનક અયોધ્યા ધામની મુલાકાતે ગયા. આ દરમિયાન, આ સેલિબ્રિટી કપલે હનુમાનગઢી મંદિરમાં રામલલા અને બજરંગ બલીના દર્શન કર્યા. બંનેએ લાંબા સમય સુધી રામ મંદિર અને હનુમાનગઢીમાં પૂજા ...
17
18
ભારત અને ઈગ્લેંડ 20 જૂનથી 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં સામસામે રહેશે. આ શ્રેણી માટે BCCI એ ટીમ ઈંડિયાનુ એલાન કરી દીધુ છે.
18
19
દિલ્હીને હરાવીને, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2025 ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. તેમના પહેલા ગુજરાત, બેંગલુરુ અને પંજાબે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
19