શુક્રવાર, 26 જુલાઈ 2024
0

Asia Cup 2024: બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈંડિયાની ફાઈનલમાં એંટ્રી, હવે પાકિસ્તાન સાથે થશે મુકાબલો

શુક્રવાર,જુલાઈ 26, 2024
0
1
ટીમ ઈંડિયાના ચીફ સેલેક્ટર અજીત આગરકરે જણાવ્યુ કે તેમને હાર્દિક પડ્યાના સ્થાન પર સૂર્યકુમાર યાદવને કેમ ટીમ ઈંડિયાની કપ્તાની ટી20 ફોર્મેટમાં સોંપી છે.
1
2
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, મને એ જાહેરાત કરતા ખૂબ જ ગર્વ છે કે બીસીસીઆઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમે આ ખાસ ઈવેન્ટ માટે IOAને 8.5 કરોડ રૂપિયાની રકમ ...
2
3
ગુજરાતના ક્રિકેટ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા નતાશા સ્ટૅન્કોવિકે પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.
3
4
નતાશા સ્ટેનકોવિક અને તેના પતિ હાર્દિક પંડ્યાના છુટાછેડાની અટકળો મીડિયામાં સતત આવી રહી છે. સોશિયલ મીડિયા પર સતત એવુ ધારવામાં આવી રહ્યુ છે કે બંને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકને મુંબઈ એયરપોર્ટ પર પુત્ર અગસ્ત્ય સાથે સ્પોટ ...
4
4
5
તાજેતરમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ મુંબઈમાં ટીમની વિક્ટરી પરેડ યોજાઈ હતી.
5
6
IND vs ZIM 4th T20 Live Score: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 152 રન બનાવ્યા હતા.
6
7
Champions Trophy 2025: પાકિસ્તાન આગામી વર્ષે થનારી આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીનુ આયોજન કરવામાં આવે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે ટીમ ઈંડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહી કરે.
7
8
IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ 23 રને જીતીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કેપ્ટન ગીલે અડધી સદીની ઇનિંગ રમી તો વોશિંગ્ટન સુંદરે બોલિંગમાં પોતાનો જાદુ બતાવ્યો.
8
8
9
IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાય રહેલી 5 મેચોની ટી20 સીરીઝની ત્રીજો મુકાબલો હરારેના મેદાન પર રમાય રહી છે. આ મેચમાં ભારતી ટીમના કપ્તાન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
9
10
કોહલી વિશ્વ કપ જીત્યા પછી સ્વદેશ પરત ફર્યા હતા અને તેમણે ટીમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુકાલત પણ કરી હતી. ત્યારબાદ તેઓ મુંબઈમાં વિજય પરેડમાં પણ જોડાયા હતા.
10
11
IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટી20 મેચ 100 રનથી જીતી લીધી છે.. આ સાથે જ ટીમ ઈંડિયાએ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. મેચમાં ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે અને અભિષેક શર્માએ સારુ પ્રદર્શન કર્યુ.
11
12
મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 41 વર્ષનો થવા જઈ રહ્યો છે. તે ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવશે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેતા લગભગ બે વર્ષ વીતી ગયા છે. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિશે વિચારીએ છીએ, ત્યારે મોટાભાગના પ્રશંસકોના મગજમાં સૌથી ...
12
13
T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ પહોંચી હતી. જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વિજય પરેડ યોજી હતી અને બાદમાં BCCIએ ખેલાડીઓને 125 કરોડ રૂપિયા આપ્યા હતા.
13
14
ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા પછી રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા પછી રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા બાદ રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમના બધા ખેલાડી ...
14
15
T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી બહાર આવ્યા છે, ટીમની બસમાં સવાર થઈને હોટલ પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયા હવે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
15
16
બારબાડોસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને મળશે. હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયા છેલ્લા બે દિવસથી બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી.
16
17
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે એક મોટી જાહેરાત કરી. તેણે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
17
18
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
18
19
ભારતીય પ્લેયર ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા
19