Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ઉઠતા જ કરો આ કામ , આ છે ભાગ્યશાળી બનવાની 5 પરંપરાઓ

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:16 IST)
જુઓ હથેળીઓ 
સવારે ઉઠતા જ પોતાની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે કે આ કામથી મહાલક્ષ્મી ,  સરસ્વતીના સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે. 
 

સવારે પલંગથી પગ નીચે રાખતા પહેલા ભૂમિને પ્રણામ કરવા જોઈએ. સાથે જ ક્ષમા પણ માંગવી , કારણ કે ધરતી પર પગ મૂકવાથી અમને દોષ લાગે છે. 

મંદિરને સાફ રાખવું 
ઘરના મંદિરમાં મૂર્તિઓ અને પૂજાના સામાન સહી રીતે સજેલુ હોવું જોઈએ . આથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે . કુંડળીના દોષ પણ શાંત થઈ  શકે છે. 
 

ગાયને રોટલી ખવડાવો 
રોજ સવારે પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ . જ્યારે અમારા ઘરની પાસે ગાય આવે તો એને એ રોટલી આપવી જોઈએ. 

સૂર્યને જળ આપવું 
રોજ સવારે જળ ચઢાવા જોઈએ. આ ઉપાયથી ઘર પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે અને સૂર્યથી સંબંધિત દોષ દૂર થાય છે. 

વધુ જુઓ..

બટાકાના ભજિયા (Potato Bhajiya) રેસીપી

ટોફુ સાથે સ્વાદિષ્ટ અને હેલ્દી નાસ્તો બનાવો

નારિયેળ ભાત કેવી રીતે બનાવશો?

ઘરે જિમ વગર મલાઈકા અરોરા જેવું ફિગર મેળવો, દરરોજ કરો આ 5 વર્કઆઉટ્સ

Metabolism Boosting Drinks: જો તમારું વજન અને બ્લડ સુગર બંને વધારે છે, તો તમારા ડાયેટમાં આ પીણાંને જરૂર સામેલ કરો.

વધુ જુઓ..

Bhanu Saptami - ભાનુ સપ્તમીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી તમારું દુર્ભાગ્ય જાગી જશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments