Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

Updated: સોમવાર, 16 ડિસેમ્બર 2024 (09:19 IST)
Kharmas 2024  - કમુરતા દરમિયાન વિવાહ, મુંડન વગેરે કાર્યો પર બ્રેક લાગી જાય છે. આ દરમિયાન આ વસ્તુઓ ટાળવી જોઈએ  જેમ કે લગ્ન, ગૃહસ્થાન અથવા જમીનની ખરીદી વગેરે. 16 ડિસેમ્બરથી ખરમાસ એટલે કે કમુરતા શરૂ થઇ રહ્યાં છે, જે નવા વર્ષે 15 જાન્યુઆરી 2025 સુધી ચાલશે
 
1. આ સમયે લગ્ન પર પ્રતિબંધ છે. જો આ સમયે લગ્ન કરવામાં આવે છે, તો ન તો ભાવનાત્મક આનંદ મળશે અને ન શારીરિક આનંદ. પતિ-પત્ની વચ્ચે અણબનાવ થશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે નહીં. જો 
 
તમારે લગ્ન કરવા માંગતા હોય તો મહિનાની શરૂઆત પહેલાં જ કરો.
2. નવો ધંધો કે નવું કાર્ય શરૂ ન કરો. મલમાસમાં નવો ધંધો શરૂ કરવો આર્થિક મુશ્કેલીઓને જન્મ આપે છે. તેથી નવું કાર્ય, નવી નોકરી અથવા મોટું રોકાણ કરવાનું ટાળો.
3.  અન્ય મંગળ કાર્ય જેમ કે કર્ણવેધ અને મુંડન જેવા કામો પણ નિષિદ્ધ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં કરવામાં આવેલા કામ સંબંધોને બગાડવાની શક્યતા વધારે છે.
4. આ સમયે, નવા મકાનનું નિર્માણ અને સંપત્તિની ખરીદી પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા આવા શુભ કાર્યમાં અવરોધો ઉભા થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જાળવવી પણ મુશ્કેલ છે. 
 
જો તમારે ઘર ખરીદવું હોય અથવા કોઈ સંપત્તિ ખરીદવી હોય, તો મહિનાના આગમન પહેલાં તેને ખરીદો.
5. અધિકમાસમાં ભૌતિક જીવન સંબંધિત કામ કરવાનું પ્રતિબંધિત છે. આ સિવાય માંગલિક કાર્ય કરવાની પણ મનાઈ છે. જો કે, પૂર્વનિર્ધારિત કાર્યો પૂર્ણ થઈ શકે છે.
 

વધુ જુઓ..

પાપડનું શાક રેસીપી

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

વધુ જુઓ..

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments