Webdunia - Bharat's app for daily news and videos

Install App

Magh Purnima 2022- માઘ પૂર્ણિમા પર કરો આ ઉપાય, દૂર થશે આર્થિક સમસ્યાઓ

મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (23:38 IST)
શાસ્ત્રોમાં માઘ પૂર્ણિમાની ભાગ્યશાળી તિથિ જણાવ્યુ છે. આ દિવસે બ્રહ્મમૂહૂર્તમાં ઘરની સાફ-સફાઈ કરીને પૂરા ઘરમાં ગંગાજળ છાંટીને મુખ્ય દ્વાર પર અશોક કે આંબાના પાનનો તોરણ લગાવવુ અને પછી ઘરના ઉબરા પર હળદર અને કંકુ લગાવો. ત્યારબાદ મુખ્ય દ્વારાના બન્ને બાજુ સ્વાસ્તિકનો ચિન્હ બનાવો રોલી- અક્ષત (ચોખા) લગાવો અને પછી બારણા પર ઘીનો દીવો પ્રગટાવી પ્રણામ કરો. ત્યારબાદ તુલસીની પૂજા કરી, તેમને જળ, દીપક અને ભોગ અર્પિત કરો. આવુ કરવાથી લક્ષ્મી પ્રસન્ન હોય છે અને એશ્વર્યની પ્રાપ્તિ હોય છે.  

વધુ જુઓ..

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?

વધુ જુઓ..

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments