Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pradosh Puja vidhi- પ્રદોષ વ્રતની પૂજા વિધિ

Updated: શનિવાર, 9 ડિસેમ્બર 2023 (14:19 IST)
પ્રદોષ વ્રતની વિધિ 
- પ્રદોષ વ્રતનું પાલન કરવા માટે વ્યક્તિએ ત્રયોદશીના દિવસે સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠવું જોઈએ.
- નિત્યક્રમમાંથી નિવૃત્ત થઈને, ભગવાન શ્રી ભોલે નાથનું સ્મરણ કરો.- આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી.-  આખો દિવસ ઉપવાસ કર્યા પછી સૂર્યાસ્તના એક કલાક પહેલા, સ્નાન વગેરે કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરવા.
- પૂજા સ્થળને ગંગાજળ અથવા ચોખ્ખા પાણીથી શુદ્ધ કર્યા પછી, મંડપને ગાયના છાણથી મેલીને તૈયાર કરવામાં આવે છે- હવે આ મંડપમાં પાંચ રંગોનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવી છે.- કુશની ના આસન નો ઉપયોગ પ્રદોષ વ્રતની પૂજા માટે થાય છે .
-આ રીતે પૂજાની તૈયારી કર્યા પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં કરીને બેસીને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ.
- પૂજામાં ભગવાન શિવના મંત્ર 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતી વખતે શિવને જળ અર્પણ કરવું જોઈએ.
 

વધુ જુઓ..

શું તમે પણ ફ્રિજમાંથી કાઢીને તરત જ ખાઈ લો છો દહી ? જાણો વિશેષજ્ઞ મુજબ તમારે કેમ આ ટેવ બદલવી જોઈએ ?

દૂધ અને બેસનના મિશ્રણથી બનશે સ્વાદિષ્ટ મોહનથાળ, ધીમી આંચ પર શેકવાથી આવશે અસલી સ્વાદ

શું તમે પણ બચેલું ખાવાનું ફ્રીજમાં મુકો છો ? આ ૩ સંકેતોથી જાણો કે એ ફૂડ હવે ખાવા લાયક છે કે નહિ ?

કાનુડાની છઠ્ઠી પર ખાસ પ્રસાદ બનાવો, લસણ અને ડુંગળી વગરની કઢી બનાવો.

ફક્ત ઓક્ટોપસ જ નહીં! આ પ્રાણીઓમાં પણ અનેક હૃદય હોય છે, તેમના શરીરના લક્ષણો તમને આશ્ચર્યચકિત કરશે.

વધુ જુઓ..

પિતૃદોષથી મુક્તિ મેળવવા માંગો છો ? તો શ્રાવણી અમાવસ્યા પર આ 7 સ્ટેપ્સમાં કરો પિતરોનું તર્પણ

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

આગળનો લેખ
Show comments