Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ, બદલશે એમની ચાલ

શનિવાર, 27 જાન્યુઆરી 2018 (10:39 IST)
શનિને આપણે હમેશા ક્રૂર કે અશુભ ગ્રહ માનીએ છે પણ વાસ્તવિકતા આ છે કે શનિ માણસને  કઠિનાઈઓના સમયમાં પરિશ્રમ કરાવીને એને સહી અને ઉચિત માર્ગ જણાવે છે. 
ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ , બદલશે એમની ચાલ . શનિની સાઢેસાતી ઢૈય્યા , વિશોંતરી મહાદશા , અંતર્દ્શા વગેરેના પ્રભાવને સમાપ્ત કરવાથી શનિને તંત્રો કે વેદોક્ત મંત્રના જપ , શનિ યંત્ર , રૂદ્રાક્ષ કે રત્ન ધારણ કરવાથી શનિ જનિત પ્રભાવોને ઓછું કરી શકાય છે. 

ઉપાય- *  અસહાય માણસની સેવા કરવાથી ,ભૈરવ ઉપાસના અને શનેશ્વરી અમાવસ્યાના દિવસે ગરીબોને અન્નદાન કરવાથી શનિની કૃપા મળે છે. 
*પીપળની મૂળમાં દરરોજ જળ ચડાવાથી અને શનિવારે સાંજે સરસવના તેલના દીપક પ્રગટાવો. 
 
* હનુમાનજીના વાર મંગળવારે વ્રત રાખો.હનુમાન ચાલીસ , શનિ સ્ત્રોતના પાઠ કરો. શનિની વસ્તુઓના દાન કરો. 
 
* કાળા ઘોડાની નાલ ઘર કે દુકાનમાં લગાવો. પારદ શિવલિંગ  , પુરૂષાકાર શનિ યંત્રની સ્થાપન કરો. 
 

શનિ મંત્ર
 
એકાક્ષરી મંત્ર - ૐ શં શનેશ્વરાય નમ : 
 
તાંત્રિક મંત્ર - ૐ પ્રાં પ્રી પ્રોં સ: શનેશ્ચરાય નમ:
વૈદિક મંત્ર - ૐ શન્નો દેવીરમિષ્ટ્ય આપો ભવંતુ પીતયેશયોરક્ષિ સૃવંતુ ન: 
 
શનિ યંત્ર- એને તામ્ર પત્ર પર નિર્મિત કરીને વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરીને નિત્ય પૂજન કરો. એને તમે લોકેટમાં પણ ધારણ કરી શકો છો. 
 

શનિ રત્ન - શનિ રત્ન નીલમ અને ઉપરત્ન નીલી ધારણ કરવાથી પણ અશુભતા ઓછી થઈ શકે છે. પરંતુ કુંડળીના ઉચિત વિશ્લેષના પછી જ એને ધારણ કરો. 
શનિ કવચ- સાત મુખી રૂદ્રાક્ષ અને શનિ યંત્ર અને ઉપરત્ન નીળાના સંયુક્ત મેળથી બનેલા કવચને ધારણ કરી શકો છો. આ કવચને ધારણ કરવાથી શનિની અશુભતામાં કમી આવે છેૢ 
 
લોખંડના છલ્લા- કાલા ઘોડાની નાલથી બનેલો છ્લ્લા ધારણ કરવાથે પણ શનિની અશુભતા ઓછી થઈ જાય છેૢ 
 

વધુ જુઓ..

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

Yoga Day Wishes & Quotes - યોગ દિવસની શુભેચ્છા

21 જૂનની રાત સૌથી નાની કેમ હોય છે ? જાણો કારણ અને રોચક માહિતી

Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ

Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

આગળનો લેખ
Show comments