Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Shani Jayanti આજે રાત્રે આ ખાસ ઉપાય કરવાથી પ્રસન્ન થઈ શકે છે શનિદેવ

Updated: ગુરુવાર, 25 મે 2017 (17:13 IST)
ધાર્મિક હિસાબથી આજનો દિવસ ખૂબ જ શુભ છે. આજે 25 મેના દિવસે શનિ જયંતી છે. મતલબ આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. 
 
આમ તો શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો જ જાણે કેવા કેવા ઉપાયો કરતા રહે છે. પણ લાખ કોશિશ છતા પણ કિસ્મત પર લાગેલ બંધ તાળા ખુલી શકતા નથી.  એવુ લાગે છે કે જાણે ભાગ્યએ સાથ છોડી દીધો હોય. 
 
પણ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આજની રાત શનિદેવને પ્રસન્ન કરવાની રાત છે.  જો તેઓ તમારી ભક્તિથી પ્રસન્ન થઈ ગયા તો તમારી બંધ કિસ્મતના દરવાજા ખોલી શકે છે. 
 
સરસવના તેલમાં સિક્કા, ઘઉંનો લોટ અને જૂના ગોળથી તૈયાર કરેલા સાત પુઆ,  સાત આંકડાના ફૂલ, સિંદૂર, લોટથી તૈયાર કરેલા દીવામાં સરસવના તેલમાં ડુબાડેલુ રૂની વાટ મુકી શનિદેવની સામે દીવો પ્રગટાવો. 
 
રાત્રે કોઈ ચારરસ્તાના કિનારે આ દીવો મુકી આવો. દીવો મુકતી વખતે પ્રાર્થના કરો કે.. હે મારા દુર્ભાગ્ય તને અહી છોડીને જઈ રહ્યો છુ. કૃપા કરીને મારો પીછો ન કરીશ. આવુ કર્યા પછી ત્યાથી ચાલ્યા આવો અને પાછળ વળીને જોશો નહી. 
 
શાસ્ત્રીય મત મુજબ આ ઉપાયોને તમે શનિવારની દરેક રાત્રે પણ કરો તો તે વધુ લાભકારી સાબિત થશે. 

વધુ જુઓ..

પાપડનું શાક રેસીપી

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

વધુ જુઓ..

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 ઓગસ્ટ, 2026

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

આગળનો લેખ
Show comments