Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

વેબ દુનિયા ફીચર ટીમ
રવિવાર, 24 મે 2026 (06:33 IST)
surya pooja

સૂર્યદેવને જળ (અર્ધ્ય) અર્પણ કરતી વખતે "ॐ સૂર્યાય નમઃ", ગાયત્રી મંત્ર અથવા "ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ" મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મંત્રોના જાપથી માનસિક શાંતિ, તેજ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે

સૂર્ય મંત્ર જાપ કરવાથી આરોગ્ય, આત્મવિશ્વાસ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. સવારે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં જળ ભરીને સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે જાપ કરવા ઉત્તમ માનવામાં આવે છે.

સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે બોલવાના મંત્ર:

ૐ ઘૃણિઃ સૂર્યાય નમઃ
ૐ આદિત્યાય નમઃ
ૐ ભાસ્કરાય નમઃ

સૂર્ય બીજ મંત્ર'

 
ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ્ દેહિ દેહિ
 

સૂર્ય નમસ્કાર મંત્ર

સૂર્ય બીજ મંત્ર:ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ
 

સૂર્ય નમસ્કાર મંત્ર (12 નામ):


ૐ મિત્રાય નમઃ, ૐ રવયે નમઃ, ૐ સૂર્યાય નમઃ, ૐ ભાનવે નમઃ, ૐ ખગાય નમઃ, ૐ પૂષ્ણે નમઃ, ૐ હિરણ્યગર્ભાય નમઃ, ૐ મરીચયે નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ સવિત્રે નમઃ, ૐ અર્કાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ

વધુ જુઓ..

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

ગરમીમાં કેમ ખાવા જોઈએ જાંબુ, જાણી લો તેનાં સેવનથી શું શું ફાયદા થાય છે

ઉનાળામાં આ મસ્ત કાકડી પોહા અજમાવો; રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

સ્વાદિષ્ટ રીંગણ સ્ટૂ બનાવવાની રીત/ રીંગણ નો ઓળો

વધુ જુઓ..

શનિવાર નો મંત્ર

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

Aaj Nu Panchang-આજનુ પંચાગ -23 મે 2026

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

આગળનો લેખ
Show comments