Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Updated: શનિવાર, 23 મે 2026 (16:17 IST)
surya pooja

સૂર્યદેવને જળ (અર્ધ્ય) અર્પણ કરતી વખતે "ॐ સૂર્યાય નમઃ", ગાયત્રી મંત્ર અથવા "ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ" મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મંત્રોના જાપથી માનસિક શાંતિ, તેજ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે

સૂર્ય મંત્ર જાપ કરવાથી આરોગ્ય, આત્મવિશ્વાસ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. સવારે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં જળ ભરીને સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે જાપ કરવા ઉત્તમ માનવામાં આવે છે.

સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે બોલવાના મંત્ર:

ૐ ઘૃણિઃ સૂર્યાય નમઃ
ૐ આદિત્યાય નમઃ
ૐ ભાસ્કરાય નમઃ

સૂર્ય બીજ મંત્ર'

 
ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ્ દેહિ દેહિ
 

સૂર્ય નમસ્કાર મંત્ર

સૂર્ય બીજ મંત્ર:ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ
 

સૂર્ય નમસ્કાર મંત્ર (12 નામ):


ૐ મિત્રાય નમઃ, ૐ રવયે નમઃ, ૐ સૂર્યાય નમઃ, ૐ ભાનવે નમઃ, ૐ ખગાય નમઃ, ૐ પૂષ્ણે નમઃ, ૐ હિરણ્યગર્ભાય નમઃ, ૐ મરીચયે નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ સવિત્રે નમઃ, ૐ અર્કાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

બટાકા, ચીઝ અને કોર્ન સેન્ડવિચ રેસીપી

13 ઓગસ્ટથી શરૂ થશે શ્રાવણ મહિનો, જાણો આ દરમિયાન હેલ્થને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુઓનું સેવન ન કરવું

ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ ગિફ્ટ: મિત્રને આપો દિલથી યાદ રહી જાય એવી ભેટ

મિત્રતા દિવસની વાર્તા: સાચો મિત્ર

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments