Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tuesday Remedies: હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે આ છે ખૂબ જ સરળ ઉપાય, આ ચમત્કારી ઉપાયોથી દૂર થશે દરેક સમસ્યા

Updated: મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (07:49 IST)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા અને કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી ભક્તોના જીવનમાંથી દુ:ખ દૂર થાય છે અને જીવન ખુશહાલ બને છે, જાણો મંગળવારે કયા ઉપાયો કરી શકાય છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે મંગળવારે નિયમિત પૂજા કરો. આ દિવસે મંદિરમાં હનુમાનજીના દર્શન કરો, યોગ ધ્યાન કરો, શ્રી રામના નામનો જાપ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંત્રોનો જાપ કરો.
 
હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભક્તોને આર્થિક લાભની સાથે દેવાથી મુક્તિ પણ મળે છે.

જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો પૂજામાં પ્રસાદ તરીકે લાડુ અથવા ચણાના લોટની બરફી ચઢાવો. આ વસ્તુઓ ચઢાવવાથી હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
 

વધુ જુઓ..

શ્રાવણ માટે ઉપવાસમાં બટાકાના વડા

Independence Day Recipes- 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ખાસ ત્રિરંગાની વાનગીઓ

ફેસ્ટિવ સીઝનમાં ઝટપટ મેકઅપ ટિપ્સ, મિનિટોમાં મેળવો પરફેક્ટ લુક

Baby Names- શ્રાવણ મહિનામાં જન્મેલા બાળકોના સુંદર નામ

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓગસ્ટ 2026

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

આગળનો લેખ
Show comments