Webdunia - Bharat's app for daily news and videos

Install App

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Updated: રવિવાર, 16 ઑગસ્ટ 2026 (12:19 IST)
વીર પસલી વ્રત એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે. શ્રાવણ મહિનાના કોઈપણ રવિવારથી આ વ્રત શરૂ થાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહૂતિ થાય છે. બહેનો પોતાના ભાઈના દીર્ધાયુ અને કલ્યાણ માટે આ વ્રત કરે છે.
 

વ્રતનું મહત્ત્વ અને નિયમો

શ્રાવણ માસના રવિવારે આ વ્રત કરાય છે.

પરિણીત કે અપરણિત તમામ બહેનો આ વ્રત કરી શકે છે.
સગો ભાઈ ન હોય તો ધર્મભાઈ માટે પણ આ વ્રત થઈ શકે છે.
આ વ્રતમાં સખત ઉપવાસ કે ફરાળ કરવાનો હોતો નથી.
ALSO READ: Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

પૂજા અને વ્રત વિધિ

દોરાની આઠ સેરો લઈ તેમાં આઠ ગાંઠ બાંધવામાં આવે છે.
આઠ દિવસ સુધી રોજ સવાર-સાંજ આ દોરાની પૂજા કરી ધૂપ આપવામાં આવે છે.
ધૂપ દીધા પછી જ ભોજન લેવામાં આવે છે.
ભાઈ આ વ્રતમાં બહેનને ખોબો ભરીને અનાજ કે યથાશક્તિ ભેટ આપે છે.આઠ દિવસ પૂરા થાય એટલે આ દોરાને પીપળાના વૃક્ષે બાંધી દેવામાં આવે

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

વધુ જુઓ..

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vratવીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 ઓગસ્ટ, , 2026

આગળનો લેખ
Show comments