Webdunia - Bharat's app for daily news and videos

Install App

Margashirsha Purnima 2023: ધનલાભ માટે આર્થિક લાભ માટે માગશર પૂર્ણિમાના રોજ કરો આ અચૂક ઉપાય, તમારી તિજોરી ધનથી ભરપૂર રહેશે.

Updated: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (08:02 IST)
Margashirsha Purnima: ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માગશર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે તમારું સમગ્ર જીવન સુખ-શાંતિમાં પસાર થાય છે. આવો જાણીએ માર્ગશીર્ષ પૂર્ણિમાના ઉપાયો.
 
માર્ગશીર્ષ પૂર્ણિમા હિંદુ ધર્મમા ખાસ મહત્વ છે હિંદુ પંચાગ મુજબ મા માર્ગશીર્ષ પૂર્ણિમા દર મહિનાની ચતુર્દશી તિથિના બીજા દિવસે આવે છે, તેથી આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 26 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.
 
આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન, પૂજા અને ઉપવાસ કરનારને શુભ ફળ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરશો તો તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
 
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે પીપળનું વૃક્ષ લગાવવાથી શુભ ફળ મળે છે. આ દિવસે સૂર્યોદય પછી પાણીમાં દૂધ અને તલ નાખીને પીપળાને અર્પણ કરો. પછી તેને 7 વાર વર્તુળ કરો. માન્યતા અનુસાર આ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

વધુ જુઓ..

ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ રેસીપી

કાશ... પહેલા ખબર હોત, વય ઘટાડવા માટે એક્સપર્ટએ બતાવ્યા 6 ઉપાય, લાંબુ અને સ્વસ્થ જીવનના રહસ્ય

ગણેશોત્સવમાં પ્રસાદ માટે અથવા ઉપવાસમાં ખાવા માટે ઉત્તમ વિકલ્પ 'માવા મખાના ખીર'

વધુ જુઓ..

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

આગળનો લેખ
Show comments