Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે ઐશ્વર્યા લાલબાગના રાજાને સાડી પહેરીને દર્શન કરવા પહોંચી ત્યારે બચ્ચન પરિવારની પુત્રવધૂએ તેના પગમાંથી સિંદૂર લઈ માંગ ભરી હતી.

Updated: રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (12:07 IST)
Aishwarya Rai Bachchan Ganesh Pooja: બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન તેની સુંદરતા અને શાલીનતા માટે જાણીતી છે. ઐશ્વર્યા રાયને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા છે. આવી સ્થિતિમાં, દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌ કોઈ ઐશ્વર્યા રાયની તે તસવીરોની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તે લાલબાગના રાજાના દર્શન કરવા પંડાલમાં પહોંચશે. 
 
ઐશ્વર્યા રાય દર વર્ષે ગણેશ ઉત્સવના અવસર પર લાલબાગના રાજાના દર્શન કરવા આવે છે. જો કે આ વર્ષે અભિનેત્રીની તસવીરો સામે આવી નથી, પરંતુ દરેક લોકો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમે ઐશ્વર્યાના ચાહકો માટે ગણેશ પંડાલમાંથી ઐશ્વર્યાનો અત્યાર સુધીનો સૌથી સુંદર લુક લઈને આવ્યા છીએ. 
 
તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન ઐશ્વર્યાએ લાલબાગના રાજાના પગમાંથી સિંદૂર લઈને પોતાની માંગ ભરી હતી. ઐશ્વર્યા રાયની આ તસવીર આજે પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ રહે છે. આ સાથે જ એક્ટ્રેસની આ સ્ટાઇલ જોઈને ફેન્સ તેને પરફેક્ટ વહુનો ટેગ પણ આપે છે

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા

જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.

Janmashtami 2026- જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી, જાણો સરળ અને ઝડપી રેસીપી

દરેક સમયે અનુભવાય છે થાક અને કમજોરી ? ડાયેટિશિયન એ બતાવ્યા હોમમેડ ડ્રિંક્સ જે એનર્જી કરશે બુસ્ટ

આગળનો લેખ
Show comments