Webdunia - Bharat's app for daily news and videos

Install App

Arijit Singh birthday- ક્યારે રિયલિટી શોથી બહાર થઈ ગયા હતા અરિજીત પછી આ ગીતથી ચમકાવ્યો કિસ્મતના સિતારા

રવિવાર, 25 એપ્રિલ 2021 (10:37 IST)
અરિજીત સિંહ બૉલીવુડ જગતના તે ગીતકારમાંથી એક છે જેને તેમની ઓળખ બનાવવા માટે એડી-ચોટીના દમ લગાવ્યો પડ્યો હતો. આજે ભલે તેમની આવાજથી અરિજીતએ લોકોના દિલ પર રાજ કર્યા છે પણ એક સમય આવુ હતો જ્યારે તેને ફિલ્મોમાં ગાયકી કરવા માટે લાંબો સંઘર્ષ કર્યા હતા. તેમના દમ પર ઓળખ બનાવતા અરિજીત 25 એપ્રિલને તેમનો જનમદિવસ ઉજવી રહ્યા છે. અરિજીતના માટે કહ્યુ છે કે તેમની આવાજમાં દર્દ અને મોહબ્બત બન્ને છે જેને સાંભળનાર મોહિત થઈ જાય છે. 
અરિજીતએ તેમના ગુરૂ રાજેન્દ્ર પ્રસાદ ભજારીના કહેવા પર મ્યુજિક રિયલિટી શો ફેમ ગુરૂકુળમાં ભાગ લીધો હતો. આ શોમાં તેમની આવાજને પસંદ જરૂર કરાયુ. પણ તે આ શોમાં જીતનારમાં અસફળ થયા હતાૢ અરિજીત માત્ર ટૉપ 5 સુધી પહોંચી ગયા અને પછી તેને બહાર કાઢી દીધુ હતું. પણ શંકર મહાદેવન તેમની ગીતકારીથી પ્રભાવિત થઈ ગયા હતા. તેથી ફિલ્મ હાઈ સ્કૂલ મ્યુજિકલ 2ના એલ્બમ માટે તેને એક ગીત ઑફર કર્યુ હતું. 
 
અરિજીતએ ઘના ગીત ગાવ્યા અને તેને કાંટેક્ટ પણ મળ્યા. અરિજીત  ફિલ્મોમાં પગ પસારી રહ્યા હતા જ્યારે ફિલ્મ આશિકી 2માં તેણે ગીત ગાવવાનો અવસર મળ્યુ. આ ફિલ્મના ગીત "તુમ હી હો" એ તેણે રાતો રાત મોટા સ્ટાર બનાવી દીધું. ત્યારબાદ બૉલીવુડના બારણ અરિજીત માટે ખુલી ગયા. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સાંજની ચા સાથે ટ્રાય કરો દહીં બ્રેડ રોલ્સ, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Heart touching birthday wishes for masi- માસી માટે હૃદયસ્પર્શી જન્મદિવસની શુભેચ્છાઓ

ઇવનિંગ સ્નેક્સમાં બનાવો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ, ચા સાથે લાગશે એકદમ સ્વાદિષ્ટ

ચોમાસાની ઋતુમાં હેલ્થનુ આ રીતે રાખો ધ્યાન, લીલા શાકભાજી, દૂધ-દહી સહિત આ વસ્તુઓને લઈને રાખો સાવધાની

રાજમા કબાબ રેસીપી

આગળનો લેખ
Show comments