Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યા બાલન લઈ રહી છે તલાક

Updated: સોમવાર, 14 નવેમ્બર 2016 (18:09 IST)
વર્ષ 2016માં બૉલીવુડમાં ઘણી જોડીઓ તૂટી. એવી જોડીઓ જુદા થઈ જે વર્ષોથી સાથે  હતી. તેમના વચ્ચે વિદ્યા બાલનની ખબર પણ આવી. ચાર વર્ષ પહેલા તેણે ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રાય કપૂરથી લગ્ન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બન્ને વચ્ચેના સંબંધ ઠીક નહી અને વિદ્યા બાલનએ તલાક લેવાનું મન કરી લીધું છે. 
" પાની જબ સિર સે ઉપર હો ગયા " તો વિદ્યા એ મોર્ચું સંભાળયું અને જોરદાર શબ્દોથી એમનું ખંડન કર્યું.  વિદ્યા એ કહ્યું કે આ દિવસો એ એમના પતિ સાથે સેલ્ફી નહી લઈ રહી છે એક કાર્યક્રમમાં બન્ને જુદા-જુદા જઈ રહ્યા છે કે એમના હાથોમાં તેમના હાથ નહી તો આ વાત નું આ અર્થ નહી કાઢી શકાય કે એ તલાક લઈ રહી છે. 
 
વિદ્યા મુજબ તેમનો સિદ્ધાર્થ સાથે રિશ્તો પહેલા જેવું ક મજબૂત છે. બન્ને ના વચ્ચે અત્યારે પણ પ્રેમ છે. એમાં તલાક તો દૂરની વાત છે અત્યારે વિદ્યા એમની આવતી ફિલ્મ "કહાની 2" ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ થ્રિલર ફિલ્મ બે દિસમ્બરને પ્રદર્શિત થઈ રહી છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ચોમાસામાં તાવ હોય તો કેવી રીતે ઓળખશો કે ડેગૂ, મલેરિયા છે કે વાયરલ ફિવર ? જાણો ક્યારે તપાસ કરાવવી જોઈએ

હૈદરાબાદી પનીર માત્ર 10 મિનિટમાં બનાવો

નાસ્તામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પનીર કટલેટ બનાવો; તે બાળકોના લંચ બોક્સ માટે પણ એક સંપૂર્ણ વિકલ્પ છે.

આખી રાત સૂવા છતાં દિવસે રહે છે થાક અને આળસ ? ક્યાંક તમારા શરીરમાં આર્યનની ઉણપ તો નથી ને, જાણી લો મુખ્ય લક્ષણ

પનીર પેપર ફ્રાય: મહેમાનો માટે બનાવો ટેસ્ટી અને મસાલેદાર સાઇડ ડિશ

આગળનો લેખ
Show comments