Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દી ફિલ્મ સ્ટોરી - મણિકર્ણિકા

Updated: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (16:20 IST)
ફિલ્મ મણિકર્નિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ છે. રાણી લક્ષ્મી બાઇનું પાત્ર ઘણી જવાબદારી સાથે ફિલ્માવવામાં આવ્યું  છે. રાણી લક્ષ્મીબાઇ એક સ્વાતંત્ર્ય સેનાની હતી. સમગ્ર દેશમાં તેઓનું આદર કરાય છે ફિલ્મની વાર્તા આ પર આધારિત છે. કંગના રનૌત ફિલ્મમાં રાણી  લક્ષ્મી બાઇની ભૂમિકા ભજવી રહ્યા છે.
1857ની હીરો રહી વીરાંગના રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1828માં બનારસમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયું હતું. તેમના બાળપણનું નામ મણિકર્ણિકા હતું પણ પ્રેમથી મનુ કહેવાતા હતા. રાણી લક્ષ્મીબાઈનો બાળપણ તુલસી ઘાટની પાસે અસ્સી અને રીવા ઘાટ પર વીત્યું. અહીં ઘાટની સીઢી પર તેણે ઘુડસવારી અને તલવારબાજી પણ સીખી. તેમનો લગ્ન 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાબ નિવાલકર સાથે થયું અને બની ઝાંસીની રાણી. લગ્ન પછી તેનો નામ લક્ષ્મીબાઈ રખાયું હતું. પછી જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. બાળકને ગુમાવ્યું, પછી પતિ ગુમાવ્યું, પછી રાજપાટ ગુમાવી. પરંતુ નહી ગુમાવ્યું તો માત્ર આત્મવિશ્વાસ આ ફિલ્મ તેમના જીવનની ઘટનાઓને સ્પર્શવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

આગળનો લેખ
Show comments