Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ તારીખે રીલીજ થશે Padmavat, લેશે અક્ષય કુમારની ફિલ્મ PadManથી પંગો

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:57 IST)
ખત્મ થયું ઈંતજાર કારણકે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારડમ મોસ્ટ અવેટેડ ફિલ્મ પદ્માવતની રીલીજ ડેટ સામે આવી ગઈ છે. પહેલા આ ફિલ  પદ્માવતીના નામથી 1 ડિસેમ્બરે રીલીજ થનારી હતી, પણ કરણી સેના સાથે ઘણા રાજનીતિક દળ દ્બારા વિરોધ પ્રદર્શન પછી આ ફિલ્મની રીલીજ ડેટ અગળ વધારે નાખી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ ફિલ્મની નવી રીલીજ ડેટ ઘોષિત કર્યું છે . તેના ટ્વીટ મુજબ આ ફિલ્મ 25મી જાન્યુઆરીને રીલીજ થશે. 
જણાવી નાખે કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પેડમેન 26 જાન્યુઆરીને જ રીલીજ થનારી છે. અક્ષય આ વાતની પુષ્ટિ કરી છે કે ફિલ્મની રીલીજ ડેટ આગળ નહી 
 
વધશે તેથી સાફ છે કે રિપલ્બ્લિક ડે ના અવસરે બૉસ ઑફિસ પર અમન બે ફિલ્મોની ટ્ક્કર જોવા મળશે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ઓલીવ ઓઈલ કે સરસવનું તેલ ? જાણો દિલના આરોગ્ય માટે કોણ વધુ લાભકારી છે

Khoya Gulab Jamun Recipe: ગુલાબજાંબુ બનાવવાની રીત

Gita Updesh For Gen Z : આજના યુવાઓએ જરૂર જાણવા જોઈએ ગીતા ઉપદેશ પરથી જીવનમાં સફળતા અને શાંતિ મેળવવાના 5 અમૂલ્ય સૂત્ર

કાઠીયાવાડી દહીં તીખારી બનાવવાની રીત

સૂતા પહેલા મીઠાના પાણીથી મોં કોગળા કરવાથી શું થાય છે? તેના ફાયદા અને ઉપયોગની યોગ્ય વિધિ વિશે જાણો.

આગળનો લેખ
Show comments