Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Updated: ગુરુવાર, 3 એપ્રિલ 2025 (18:24 IST)
Kesari 2- અક્ષય કુમાર સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર 3 એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પાછળનું સત્ય ઉજાગર કરશે અને દર્શકો સમક્ષ ઘણી અકથિત ઘટનાઓ લાવશે. આ પીરિયડ ડ્રામામાં અક્ષય કુમાર સાથે આર. માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
 
આ ફિલ્મ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે
3 મિનિટ 2 સેકન્ડનું શક્તિશાળી ટ્રેલર બતાવે છે કે કેવી રીતે બ્રિટિશ જનરલ ડાયરે ઊંડા કાવતરાના ભાગરૂપે જલિયાવાલા બાગ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર પ્રખ્યાત વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે.
 
આ ફિલ્મ 18 એપ્રિલે રિલીઝ થશે
ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' 18મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને લઈને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ચાહકો હવે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ ઐતિહાસિક ઘટનાના અસંખ્ય પાસાઓને મોટા પડદા પર જોઈ શકે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શું ઊંઘની કમીથી વધી શકે છે હાઈપરટેન્શન નો ખતરો ? જાણો શું કહે છે ડોક્ટર

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

કોલેસ્ટ્રોલ વધવા પાછળના કારણો શું છે? જાણો અને આજથી તમારી લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

આગળનો લેખ
Show comments