Webdunia - Bharat's app for daily news and videos

Install App

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

ગુરુવાર, 6 માર્ચ 2025 (14:49 IST)
Baby Names: જ્યારે આપણા ઘરમાં એક બાળકનો જન્મ થાય છે તો એવામાં આપણી જવાબદારીઓ અનેક ઘણી વધી જાય છે.  તેમાથી આ બાળક માટે એક નામ શોધવુ સૌથી મોટી જવાબદારી છે.  અનેક લોકોને લાગતુ હશે કે બાળકો માટે એક નામ પસંદ કરવુ ક્યાથી મુશ્કેલ છે આ તો એક સાધારણ કામ છે પણ જો હકીકતમાં જોવામાં આવે તો અવુ બિલકુલ પણ નથી. બાળકો માટે એક યોગ્ય નામ પસ&દ કરવુ એક જવાબદારીથી ભરેલુ કામ  છે. આજનુ આ આર્ટીકલ એ માતા-પિતા માટે ખૂબ કામનુ સાબિત થવાનુ છે જેમના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. આજે અમે તમારે માટે ઋગ્વેદથી પ્રેરિત બાળકોના નામોનુ લાંબુ લિસ્ટ લઈને આવ્યા છે. જેમાથી તમે તમારા પુત્ર માટે કોઈપણ એક નામ પસંદ કરી શકો છો. તો ચાલો આ લિસ્ટ પર નાખીએ એક નજર.  
 
તમારા પુત્ર માટે ઋગ્વેદથી પ્રેરિત નામ 
અભિર - આ નામનો અર્થ થાય છે કોઈ એવો જે આકાશ કે પછી સૂર્યના પુત્રથી ગભરાતો નથી 
અંગદ - બલિના પુત્રને અંગદ નામથી ઓળખવામાં આવતો હતો. 
આરવ - આ નામનો અર્થ થાય છે શાંત 
અરિંજય - આ નામનો અર્થ થાય છે કૃષ્ણનો પુત્ર  
આરુષ - આ નામનો અર્થ થાય છે સૂર્યની પહેલી કિરણ 
આર્યન - આ નામનો અર્થ થાય છે આર્ય યોદ્ધાનો પુત્ર 
અભિમન્યુ - આ નામનો અર્થ થાય છે અર્જુનનો પુત્ર 
આયુષ - આ નામનો અર્થ થાય છે જીવતો રહે, ખુશ રહે, અમર રહે.  

વધુ જુઓ..

"હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી એ અમારી પ્રાથમિકતા છે," પીએમ મોદીએ યુએઈથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.

મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત!

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

ધાર ભોજશાળા વિવાદ - હાઈકોર્ટનો મોટો નિર્ણય, ભોજશાળાને મંદિર ગણાવ્યુ, મુસ્લિમોને નમાઝની મંજુરી નહી

વિધવાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું, ના પાડવા પર સખત માર મારવામાં આવ્યો

વધુ જુઓ..

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 મે 2026

શનિ જયંતિ ક્યારે છે, 15 કે 16 મે ? જાણો પૂજાનુ શુભ મુહૂર્ત અને ઉપાય

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

આગળનો લેખ
Show comments