Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના પેટના કૃમિ દૂર કરવાના આ છે 5 ઘરેલૂ ઉપાય

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:55 IST)
બાળકોના પેટમાં કૃમિ હોવું સામાન્ય વાત છે. એ જયાં પણ રમે છે કઈક ઉઠાવીને ખાઈ લે છે. આવું કરવાથી પેટમાં કૃમિ થઈ જાય છે અને તેને પેટમાં દુખાવાનો સામનો કરવું પડે છે. તેથી ડાક્ટરની સલાહના સિવાય આવો અમે તમને જણાવીએ છેકે કયાં ઘરેલૂ ઉપાયથી તમે તેનો સમાધાન કાઢી શકો છો. 
 
ટિપ્સ 
તુલસી 
બાળકોના પેટમાં કૃમિ થતાં તુલસીના પાનના રસ દિવસમાં બે વાર પીવડાવો, બહુ ફાયદો પહોંચાડે છે. 
 
ડુંગળી 
એક ચમચી ડુંગળીના રસ પીવડાવવાથી પેટના કૃમિ ખત્મ થવા લાગે છે. પણ નિયમિત રૂપથી તેનો સેવન જરૂરી છે. 
 
મધ
મધમાં દહીં મિક્સ કરી બાળકોને આપો. તેનાથી પેટના કૃમિ ખત્મ હોય છે. 
ગાજર 
ગાજર પણ પેટના કૃમિ માટે લાભદાયક હોય છે. તેના માટે જરૂરી છે કે સવારે સવારે ખાલી પેટ ગાજર જરૂર ખાવી. 
 
દાડમ 
દાડમનો જ્યૂસ પીવાથી પણ પેટના કૃમિ ખત્મ હોય છે. 
 
 
 

વધુ જુઓ..

જયપુરમાં મધ્યરાત્રિથી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે; વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ

ગુજરાત સરકારે 8 IPS અધિકારીઓને સોંપી સરહદની જવાબદારી: વાવ, પાટણ અને કચ્છ સરહદે બે દિવસીય સઘન સુરક્ષા કવાયત

આગામી 24 કલાકમાં દિલ્હી-યુપી સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો, IMDની ચેતવણી

Video: દિલ્હીમાં અચાનક આવ્યુ 100 ની સ્પીડનુ વાવાઝોડુ, IGI એયરપોર્ટ પર 3 વિમાન સાથે અથડાયુ લોખંડનુ સ્ટેન્ડ, ભારે નુકશાન

ફિલિપીંસમાં 7.8 ની તીવ્રતાના ભૂકંપથી મચી તબાહી, પત્તાની જેમ પડ્યા મકાન, બાળકોની સામે જ ઢસડી પડી સ્કુલ - VIDEO

વધુ જુઓ..

Shiv Chalisa Benefits: સોમવારે આ નિયમથી કરો શિવ ચાલીસાનો પાઠ, દરેક અધૂરી ઈચ્છા થશે પૂરી

Shiv Aarti - જય શિવ ઓંકારા

Bhanu Saptami - ભાનુ સપ્તમીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી તમારું દુર્ભાગ્ય જાગી જશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

આગળનો લેખ
Show comments