Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈલ્ડ કેર - આ ટિપ્સ અપનાવશો તો બાળકો રહેશે હંમેશા આગળ

ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (15:48 IST)
બાળકો પોતાના માતા-પિતાના પાલપોષણનો અરીસો હોય છે. દરેક માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમનુ બાળક જીવનમાં બધી રીતે સફળ બને. સમાજમાં તેનુ માન-સન્માન હોય. પણ તેની આ ઈચ્છા પાછળ પેરેંટ્સને ખૂબ મહેનત કરવી પડે છે.  તેને બાળપણથે એજ બાળકોમાં વાતચીતની કલા, ભાવનાત્મક રૂપે ઠોસ હોવુ વગેરે ગુણોને વિકસિત કરવા પડશે.  બાળકોમાં પ્રાકૃતિક રૂપે સામાજીક હોવાનો ગુણ હોય છે. તેથી તેમનો સૌથી પ્રથમ સોશિયલ ટચ પોતાના માતા-પિતા સાથે હોય છે.  આજે અમે તમને અહી કેટલીક આવી જ મહત્વપૂર્ણ વાતો બતાડવા જઈ રહ્યા છીએ. જેને તમે અપનાવીને સહેલાઈથી તમારા બાળકોને સોશિયલ બનાવી શકો છો. 
 
1. તમારા બાળકોને માત્ર અભ્યાસ જ નહી પણ આઉટડોર ગેમ્સમાં નાખો. તેનાથી બાળકો બાકી બાળકો સાથે પોતાનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી કરશે. 
 
2. બાળકોને હંમેશા વહેંચીને ખાવા પીવાની ટેવ નાખો 
 
3. તેમને બાળપણથી જ નાના-નાના શબ્દ જેવા કે પ્લીઝ, સૉરી, થેંક્યૂ કહેવાની ટેવ નાખો. તેનાથી તેનુ વ્યક્તિત્વનો વિકાસ થશે. 
 
4. પેરેંટ્સે પોતાના બિઝી ટાઈમમાંથી પોતાના બાળકો માટે જરૂર સમય કાઢવો જોઈએ જેથી તમે તેમની ઈચ્છાઓ અને ભાવનાઓને સમજી શકો.  આવા બાળકોનો માનસિક વિકાસ ઝડપથી થાય છે. 
 
5. બાળકોના મિત્રો વિશે પૂરી માહિતી રાખો જેથી તમારા બાળકો ખોટી સંગતનો શિકાર ન થઈ જાય. 
 
6. શરૂઆતથી બાળકોને સંપૂર્ણ સ્ટ્રોંગ બનાવો જેથી તે જીવનમાં આવનારી બધી સમસ્યાઓનો સામનો કરી શકે અને હાર ન માને. 
 
7. તમારા બાળકોને એવા વાતાવરણમાં ઉછેરો જ્યા તેમના ઉછેરમાં વધુ કઠોરતા ન હોય કે વધારેપડતી ઢીલાશ પણ ન હોય. 
 
8. તમારી સાથે તેમને સોશિયલ ફંક્શનસમાં લઈ જાવ જેથી તે સમાજમાં જીવવાની કલા શીખી શકે. 

વધુ જુઓ..

48 કલાકમાં ઈરાન પર અમેરિકાનો બીજો હુમલો, લશ્કરી ઠેકાણાઓ પર બોમ્બમારો; મોડી રાત્રે વિસ્ફોટોથી બંદર અબ્બાસ ધ્રૂજી ઉઠ્યું

"હવે સમય આવી ગયો છે... ", વૈભવ સૂર્યવંશીને લઈને વીરેન્દ્ર સહેવાગે આવું કેમ કહ્યું ?

SRH vs RR IPL Eliminator: રાજસ્થાને 47 રનોથી નોંઘાવી જીત, ક્વાલીફાયર 2 માં પાક્કું કર્યું પોતાનું સ્થાન

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

વધુ જુઓ..

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

આગળનો લેખ
Show comments