Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras Wishes in Gujarati ધનતેરસ ની શુભકામના

Updated: મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (07:44 IST)
ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિના દિવસે ઉજવાય છે. કેલેન્ડર મુજબ આજે એટલે કે 29મી ઓક્ટોબર (Dhanteras 2024 Date) નાં રોજ ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરીની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ધનમાં વધારો થાય છે. ધનતેરસના અવસર પર લોકો એકબીજાને શુભકામનાઓ મોકલે છે, તેથી તમે પણ આ શુભકામના મેસેજ દ્વારા  (Dhanteras 2024 Quotes) તમારા પ્રિયજનોને મોકલો સંદેશ 


ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની 
કૃપાથી તમારા ઘરમાં 
સુખ-સમૃદ્ધિનો વાસ થાય 
એવી શુભકામના સાથે 
હેપી ધનતેરસ 
 
happy dhanteras
દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 


દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 

happy dhanteras
 
માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર'
આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે
એ જ પ્રાર્થના. ધનતેરસ ની શુભેચ્છાઓ
 

happy dhanteras
 
happy dhanteras

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments