Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો કયુ રાજ્ય કેટલુ શાકાહારી, કેટલુ માંસાહારી ?

બુધવાર, 15 જૂન 2016 (15:09 IST)
ભારતમાં ખાવા પીવાની ટેવો પર મોટાભાગે ચર્ચા કરવામાં આવે છે.  કયા રાજ્યમાં લોકો શુ ખાવુ પસંદ કરે છે કે કયા રાજ્યમાં કયા પકવાન જાણીતા છે.  આ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ ચર્ચા વચ્ચે શાકાહાર અને માંસાહારને લઈને પણ વાતો થાય છે. 
ખાવાપીવાની ટેવોના હિસાબથી ભારતમાં લગભગ 70 ટકા લોક માંસાહારી છે. રાજ્યવાર આંકડાઓથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશુ કે ક્યા કેટલા ટકા શાકાહારી ભોજન બને છે અને કેટલા ટકા માંસાહારી. 
 
પશ્ચિમ બંગાળ જેવા પ્રદેશમાં  માંસાહાર કરનારાઓની ટકાવારી સૌથી વધુ છે. સૈપલ રેજિસ્ટ્રેશન સિસ્ટમ બેસલાઈન સર્વેના આંકડા મુજબ અહી કુલ 98.55 ટકા લોકો માંસાહારી છે. બીજી બાજુ રાજસ્થાનમાં 74 ટકા લોકો શાકાહારી છે. 
 
જુઓ આ ગ્રાફ જે રાજ્યવાર બતાવી રહ્યો છે કે ક્યા કેટલા ટકા લોકો શાકાહારી અને માંસાહારી છે. 

વધુ જુઓ..

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments