Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો કયુ રાજ્ય કેટલુ શાકાહારી, કેટલુ માંસાહારી ?

બુધવાર, 15 જૂન 2016 (15:09 IST)
ભારતમાં ખાવા પીવાની ટેવો પર મોટાભાગે ચર્ચા કરવામાં આવે છે.  કયા રાજ્યમાં લોકો શુ ખાવુ પસંદ કરે છે કે કયા રાજ્યમાં કયા પકવાન જાણીતા છે.  આ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ ચર્ચા વચ્ચે શાકાહાર અને માંસાહારને લઈને પણ વાતો થાય છે. 
ખાવાપીવાની ટેવોના હિસાબથી ભારતમાં લગભગ 70 ટકા લોક માંસાહારી છે. રાજ્યવાર આંકડાઓથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશુ કે ક્યા કેટલા ટકા શાકાહારી ભોજન બને છે અને કેટલા ટકા માંસાહારી. 
 
પશ્ચિમ બંગાળ જેવા પ્રદેશમાં  માંસાહાર કરનારાઓની ટકાવારી સૌથી વધુ છે. સૈપલ રેજિસ્ટ્રેશન સિસ્ટમ બેસલાઈન સર્વેના આંકડા મુજબ અહી કુલ 98.55 ટકા લોકો માંસાહારી છે. બીજી બાજુ રાજસ્થાનમાં 74 ટકા લોકો શાકાહારી છે. 
 
જુઓ આ ગ્રાફ જે રાજ્યવાર બતાવી રહ્યો છે કે ક્યા કેટલા ટકા લોકો શાકાહારી અને માંસાહારી છે. 

વધુ જુઓ..

બાલટાલ બેઝ કેમ્પમાં અમરનાથ યાત્રાળુની ખોવાયેલી બેગ, અડધા કલાકમાં પોલીસે શોધી કાઢી; રોકડ, ઘરેણાં અને આઇફોન પરત મળ્યા

રથયાત્રા પૂર્વે સુરક્ષા લોક: વેજલપુર, સેટેલાઈટ અને સરખેજ સહિતના વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ, વોન્ટેડ આરોપીઓ જેલભેગા

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો; MCX પર આજના ટ્રેડિંગ ભાવ જાણો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ચોંકાવનારી જાહેરાત કરી, FIFA વર્લ્ડ કપ 2026 પછી નિવૃત્તિ લેશે?

ગ્રાહકની પૂર્વ મંજૂરી વિના પણ લગાવી શકાશે સ્માર્ટ મીટર, વીજ લોકપાલનો મોટો ચુકાદો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

આગળનો લેખ
Show comments