Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરચલીઓથી છો પરેશાન તો ખાવો આ એંટી રિંકલ ફૂડ

Updated: રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (12:21 IST)
તમારી ખૂબસૂરતીમાં સૌથી મોટું યોગદાન તમારી ત્વચાનો હોય છે. જેનાથી અમારી ડ્રેસિંગ સ્ટાઈલ અને ખાનપાનની ટેવ પૂરી રીત બદલી ગઈ છે જેના કારણે એ ન  માત્ર અમે અમારી સ્કિન પ્રોબ્લેમસનો સામનો કરવું પડે છે પણ હવે લોકોએ પહેલા કરતા વધારે જલ્દી રિંકલ્સનો સામનો કરવું પડે છે. આવો જાણીએ કેટ્લાક કાગર ફૂડ જે રિંકલ્સ દૂર કરવામાં મદદગાર છે. 
1. ઈંડા- ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે સાથે જ સારી માત્રામાં અમિનો એસિડ અને વિટામિન એ પણ હોય છે. તેને તમારી ડાઈટમાં શામેળ કરવા તમે રિંકલ્સથી દૂર કરી શકે છે. 
 
2. ગાજર- ગાજર અને તેનો જ્યૂસથી લોહી બને છે. અને આંખોની રોશની તેજ હોય છે. આ તો સામાન્ય રીતે લોકોને ખબર છે પણ ગાજરમાં રહેતા ગુણ કરચલીઓને પણ ઓછું કરે છે. 
 
3. સોયાબીન- આમ તો સોયાબીન પ્રોટીન ખૂબ સારા સ્ત્રોત છે. પણ અત્યારે જ એક સર્ચમાં આ વાત સામે આવી છે કે તેમાં એંટીએજિંગના ગુણ પણ હોય છે જેનાથી આ કરચલીઓથી બચાવે છે. 
 
4. ગ્રીન ટી- આમ તો ગ્રીન ટીનો પ્રચલન ઘણા દિવસોથી વધારે છે કારણકે તેમાં બહુ વધારે ફાયદા હોય છે. અને ગ્રીન ટીનો એક ફાયદા પણ છે આ તમારે એત્વચ પર ઉમ્રને અસરને રોકે છે. 
 
5. સાલમન- આ મછલીમાં પ્રચુર માત્રામાં ઓમેગા -3 હોય છે જે ત્વચાને ડેમેજ થવાથી બચાવે છે સાથે જ રિંકલ્સ ને પણ રોકે છે. 
 
 

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments