Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરચલીઓથી છો પરેશાન તો ખાવો આ એંટી રિંકલ ફૂડ

રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (12:18 IST)
તમારી ખૂબસૂરતીમાં સૌથી મોટું યોગદાન તમારી ત્વચાનો હોય છે. જેનાથી અમારી ડ્રેસિંગ સ્ટાઈલ અને ખાનપાનની ટેવ પૂરી રીત બદલી ગઈ છે જેના કારણે એ ન  માત્ર અમે અમારી સ્કિન પ્રોબ્લેમસનો સામનો કરવું પડે છે પણ હવે લોકોએ પહેલા કરતા વધારે જલ્દી રિંકલ્સનો સામનો કરવું પડે છે. આવો જાણીએ કેટ્લાક કાગર ફૂડ જે રિંકલ્સ દૂર કરવામાં મદદગાર છે. 
1. ઈંડા- ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે સાથે જ સારી માત્રામાં અમિનો એસિડ અને વિટામિન એ પણ હોય છે. તેને તમારી ડાઈટમાં શામેળ કરવા તમે રિંકલ્સથી દૂર કરી શકે છે. 
 
2. ગાજર- ગાજર અને તેનો જ્યૂસથી લોહી બને છે. અને આંખોની રોશની તેજ હોય છે. આ તો સામાન્ય રીતે લોકોને ખબર છે પણ ગાજરમાં રહેતા ગુણ કરચલીઓને પણ ઓછું કરે છે. 
 
3. સોયાબીન- આમ તો સોયાબીન પ્રોટીન ખૂબ સારા સ્ત્રોત છે. પણ અત્યારે જ એક સર્ચમાં આ વાત સામે આવી છે કે તેમાં એંટીએજિંગના ગુણ પણ હોય છે જેનાથી આ કરચલીઓથી બચાવે છે. 
 
4. ગ્રીન ટી- આમ તો ગ્રીન ટીનો પ્રચલન ઘણા દિવસોથી વધારે છે કારણકે તેમાં બહુ વધારે ફાયદા હોય છે. અને ગ્રીન ટીનો એક ફાયદા પણ છે આ તમારે એત્વચ પર ઉમ્રને અસરને રોકે છે. 
 
5. સાલમન- આ મછલીમાં પ્રચુર માત્રામાં ઓમેગા -3 હોય છે જે ત્વચાને ડેમેજ થવાથી બચાવે છે સાથે જ રિંકલ્સ ને પણ રોકે છે. 
 
 

વધુ જુઓ..

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનારા બે રમતવીરો તેમના પોલ વોલ્ટરને રિક્ષામાં હોટલ લઈ ગયા.

અડધી રાત્રે રૂમમાં શું બન્યું? પત્નીએ તેના પતિનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો,

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments