Dharma Sangrah

સફરજન તમારી સ્કીનમાં ગ્લો લાવવામાં મદદરૂપ છે

Updated: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (15:51 IST)
સફરજનનો સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. દરરોજ માત્ર એક સફરજન હમેશા સ્વસ્થ રાખે છે. પણ શું તમે જાણો છો કે સફરજન અમારા આરોગ્યની સાથે અમારી સ્કિન માટે પણ ખૂબ લાભકારી હોય છે. સફરજનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ સી અને કૉપર હોય છે. જે સ્કિનના માટે બહુ ફાયદાકારી હોય છે. 
 
આ રીતે કરો સફરજનનો ઉપયોગ 
 
#સફરજનને તમારી સ્કિન પર લગાવા માટે સૌથી પહેલા તેને વાટી લો. હવે તેમાં દહીં અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવીને 15 મિનિટ માટે મૂકી દો. 
 
ડ્રાઈ સ્કિન વાળા માતે સફરજનનો ઉપયોગ બહુ લાભકારી હોય છે.તેને ઉપયોગ કરવા માટે સફરજનને વાટી તેમાં ગ્લિસરીનને મિક્સ કરી લો. હવે તેને તમારા ચેહરા પર સારી રીતે લગાવો. 
 
ચેહરા પર એકસ્ટ્રા નિખાર લાવે છે. તો તેના માટે એક સફરજનને વાટી તેમાં થોડું દાડમનો જ્યૂસ અને દહીંને સારી મિક્સ કરી તેને ચેહરા પર લગાવો. 
 

વધુ જુઓ..

ટીમ ઈન્ડીયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને ચટાવી ધૂળ, સતત 10 મી વાર એશિયાકપ ફાઈનલમાં પહોચ્યું

ત્રણ બાળકોની માતાને 13 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો, મળવા પહોંચે એ પહેલાં જ પ્રેમી સાસરિયાના હાથે ઝડપાયો

ચીનના બંદર પર એક કાર્ગો જહાજમાં ભીષણ આગ લાગી, જેમાં 20 લોકોના મોત થયા અને પાંચ ગુમ થયા

મુંબઈ-ગોવા હાઈવે બનવામાં મોડુ થતા નારાજ થયા નિતિન ગડકરી, બોલ્યા - "મને શરમ આવે છે, હુ ઉદ્દઘાટનમાં નહી આવુ"

પોલીસ અધિકારીએ શાળામાં જ શિક્ષિકા પત્નીને ગોળી મારી, 18 કલાકની ઘેરાબંધી બાદ કર્યું આત્મસમર્પણ

વધુ જુઓ..

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

આગળનો લેખ
Show comments