Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ

સોમવાર, 24 જુલાઈ 2017 (17:10 IST)
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો તો આદુને અજમાવો. આ તમારા વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે.  આદુને વાળમાં લગાવવુ ખૂબ લાભકારી છે. 
 
આદુના રસને વાળમાં લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દેવુ જોઈએ. રસ વાળની જડમાં જાય છે.  ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરો. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. સાથે જ ડેંડ્રફથી મુક્તિ અપાવે છે. 
 
આદુનો રસ લગાવવાના ફાયદા -  
 
આદુનો રસ લગાવવથી વાળ લાંબા અને ધટ્ટ થાય છે 
તેનાથી ડેડ્રફથી મુક્તિ મળે છે. 
વાળને ખરવાની સમસ્યા ઓછી થાય છે. 

વધુ જુઓ..

CBSE 12th reevaluation 2026- CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલ શરૂ: ફક્ત 100 રૂપિયામાં તમારા ગુણ ચકાસો

વેશ્યાવૃત્તિ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું સ્વૈચ્છિક વેશ્યાવૃત્તિ કાયદા હેઠળ ગુનો નથી

ભાડાના મકાનમાં ચાલી રહ્યો હતો ગેરકાયદે ધંધો, 3 મહિલાઓ સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

NEET પરીક્ષા રદ થવાના કારણે વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં મચ્યો હાહાકાર

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: દસ્તાવેજો વિના હેરાફેરી થતો રૂ. 4.25 કરોડનો કિંમતી જથ્થો ઝડપાયો

વધુ જુઓ..

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

પુરુષોત્તમ માસની કથા આધ્યાય 7 - Purushottam Maas Katha Adhyay 7

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

આગળનો લેખ
Show comments